ગુજરાત

શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો, અમદાવાદ, વડોદરા અને સુરતમાં શિક્ષકો સર્વેક્ષણમાં ગેરહાજર રહ્યાં

રાજયમાં આજે શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો થયો છે અને આ પાછળ 400 કરોડનો ધુમાડો કર્યો હોવાના

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં સરકાર દ્વારા શિક્ષકોની ભરતી ન કરાતાં કૉંગ્રેસે સરકારને પત્ર લખ્યો

રાજ્યમાં શિક્ષકોની ભરતી ન થવાને લઈ કૉંગ્રેસે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સીએમ રૂપાણીને પત્ર

Read More
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા PM મોદીની આજે મહત્વની બેઠક

દેશમાં ભલે હાલ કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોય, પરંતુ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો યથાવત છે. જેને લઈને વડાપ્રધાન

Read More
રમતગમત

અફઘાનિસ્તાન vs પાકિસ્તાન વન ડે સિરીઝ કરાઈ રદ, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતીને લઇને કરાયો નિર્ણય

અફઘાનિસ્તાનમાં હાલમાં પરિસ્થીતી વિકટ છે. આવા સમયે હવે અફઘાનિસ્તાન ક્રિકેટ (Afghanistan Cricket )નુ ભવિષ્ય પણ પ્રભાવિત થઇ રહ્યુ છે. અફઘાનિસ્તાન

Read More
ગુજરાત

શિક્ષકોએ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી છે, આપવી નથી; RSS પ્રેરિત રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘે પરીક્ષાનો બહિષ્કાર કર્યો

શિક્ષકોની ઓનલાઇન હાજરી પછી શિક્ષકોની ગુણવત્તાના મૂલ્યાંકન માટે તાલીમ આપ્યા પછી શિક્ષકોની મંગળવારે સજજ્તા કસોટી લેવાની શિક્ષણ વિભાગે જાહેરાત કરતાં

Read More
ગાંધીનગરગુજરાત

રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાનો સમય કાલથી બપોરનો રહેશે

ગાંધીનગર : શૈક્ષિક મહાસંઘના વિરોધ વચ્ચે આવતીકાલે મંગળવારે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ થનારી શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ હાથ ધરવાનું નક્કી

Read More
ગુજરાત

અમદાવાદ : નરોડામાં બનશે શહેરનો સૌથી લાંબો 2.50 કિલોમીટરનો ઓવરબ્રિજ

અમદાવાદમાં નરોડા પાટિયા વિસ્તારમાં ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનો ખર્ચ અગાઉ રૂા. 55 કરોડ અંદાજવામાં આવ્યો હતો. પરંતુ તેમાં પાછળથી સુધારો કરીને

Read More
ગાંધીનગરગુજરાત

પાટીદારોને અનામત અપાવવી ભાજપ સરકાર માટે પડકાર સમાન, શું સરકારને નારાજગી વ્હોરવી પડશે!

કેન્દ્ર સરકારે ઓબીસી બિલ પાસ કરી દીધુ છે અને ઓબીસીમાં કઇ જ્ઞાાતિનો સમાવેશ કરવો તે અંગે રાજ્ય સરકારોને સત્તા આપી

Read More
આરોગ્યરાષ્ટ્રીય

કોરોનાની સપ્ટેમ્બરમાં ત્રીજી લહેર, દરરોજ 4થી 5 લાખ કોરોના કેસ આવી શકે છે : નીતિ આયોગ

ભારતમાં કોવિડ મહામારીનું વિકરાળ રૂપ એક વાર ફરી જોવા મળી શકે છે. નીતિ આયોગે કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણી જારી

Read More
ગુજરાત

જૂનાગઢ : ભાજપનાં કોર્પોરેટર શ્રાવણિયો જુગાર રમતા ઝડપાયા

હાલ શ્રાવણ મહિના ચાલી રહ્યો છે. આ મહિનામાં લોકો શ્રાવણિયો જુગાર રમતા પણ ઝડપાય છે. ત્યારે જુનાગઢ વોર્ડ નં-4ના ભાજપના

Read More