રાષ્ટ્રીય

છેલ્લા 24 કલાકમાં 59,069 કેસ નોંધાયા, છેલ્લા સાડા પાંચ મહીનામાં આ સૌથી મોટો આંક; 7 દિવસમાં લગભગ 1.5 લાખ એક્ટિવ કેસ વધ્યા

દેશમાં છેલ્લા 24 કલાકમાં 59,069 કેસ સામે આવ્યા છે, 32,912 દર્દીઓ સાજા થયા અને 257 લોકોના મૃત્યુ થયા. નવા કેસ

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

વાયુસેનાની તાકાત વધશે: ચાર દિવસમાં વધુ 3 રાફેલ ભારતને મળશે

ચીન અને પાક વચ્ચ પ્રવર્તતી તંગ સ્થિતિ વચ્ચે સરકાર વાયુસેનાને વધુ તેજ બનાવવા પ્રયાસો કરી રહી છે. આ પ્રયાસોના ભાગરુપે

Read More
ગુજરાત

વડોદરા : વાઘોડિયામાં 9 શિક્ષકો કોરોનાગ્રસ્ત

હાલ પ્રાથમિક શાળાઓમાં લેવાતી પરીક્ષા પણ વિદ્યાર્થીઓએ ઘરે બેઠા આપી છે. તાલુકાની વિવિધ ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં કુલ મળી 19 શિક્ષકો-શિક્ષિકાઓ

Read More
રાષ્ટ્રીય

ભારત દ્વારા કોવિડ-19 વેક્સિનની નિકાસનો વ્યાપ નહીં વધારાય. તેવી શક્યતા

આગામી થોડા મહિનાઓ સુધી ભારત કોવિડ-19 વેક્સિનની નિકાસનો વ્યાપ નહીં વધારે તેવી શક્યતા છે. કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી

Read More
ગુજરાત

CBIએ પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે સંકળાયેલ કૌભાંડનો કર્યો પર્દાફાશ.

ઉલ્લેખનીય છે કે તમામ માટે મકાન સુનિશ્ચિત કરતી પીએમએવાય સ્કીમ ઓક્ટોબર, 2015માં શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ આિર્થક

Read More
ગુજરાત

ઝાયડસ કંપનીએ કોરોનાના ઈલાજમાં વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનનો ભાવ રૂ. 2800થી ઘટાડી રૂ.899 કરાયો

અમદાવાદ : કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ત્યારે તેના દર્દીઓને રાહત થાય તેવા સમાચાર છે. કોરોનાની બીજી લહેરમાં એક

Read More
ગાંધીનગરગુજરાત

ભાજપ-કોંગ્રેસના ઢગલાબંધ નેતાઓ કોરોનામાં સપડાયા, ચૂંટણી રેલીમાં મોં ઢાંક્યા વગર ફર્યા હતા

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની રિએન્ટ્રી માટે ચૂંટણી જવાબદાર છે તે સત્ય ભલે ગુજરાત સરકાર સ્વીકારે નહિ, પણ ચૂંટણી બાદ કોરોનાના

Read More
ગાંધીનગર

ચૂંટણી જાહેર થયાના 5 દિવસમાં 107 કેસ, હવે પ્રચાર શરૂ થશે !,

જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 39 કેસ નોંધાયા છે, તેમાં મહાનગરપાલિકા વિસ્તારમાં સૌથી વધુ 36 કેસ નોંધાયા છે. 20 માર્ચે ગાંધીનગર

Read More
ગુજરાતધર્મ દર્શનરાષ્ટ્રીય

પૂ.મોરારીબાપુએ પોતાની કામળી પુડંરિક મહારાજને અર્પણ કરી કામળીના રહસ્યનું ખંડન કર્યું.

વૃંદાવન : ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં” માનસ વૃંદાવન”નું ગાન વૈયજંતિધાટ ખાતે થઈ રહ્યું છે. તેના આયોજક વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી પુંડરિક મહારાજ

Read More
ગાંધીનગરગુજરાત

IIT, IIM, JEE અને NEET પરીક્ષાના કોચિંગ માટે રાજ્યમાં ચાર ઝોનમાં નવા કોચિંગ ક્લાસ શરૂ કરાશે : વિજય રૂપાણી

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યના વિદ્યાર્થીઓ IIT, IIM, JEE અને NEET જેવી પરીક્ષામાં બેસીને ઉચ્ચ

Read More