ધર્મ દર્શન

ગાંધીનગરગુજરાતધર્મ દર્શનરાષ્ટ્રીય

ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવામાં આવે : અલ્હાબાદ હાઇકોર્ટ

અલ્હાબાદ : અલ્હાબાદ હાઈકોર્ટે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા અંગે મોટી ટિપ્પણી કરી છે. આ સાથે હાઈકોર્ટે કેન્દ્રને એવું પણ

Read More
ધર્મ દર્શન

સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ બાપાનું મંદિર આજથી ખુલ્લું મુકાયું

સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ બાપાનું મંદિર આજથી ખુલ્લું મુકાયું છે. આજથી ભક્તો મંદિરમાં દર્શન અને અન્નક્ષેત્રનો લાભ લઇ શકશે. નોંધનીય

Read More
ગુજરાતધર્મ દર્શન

ચોટીલા ડુંગર પર થયો એક ચમત્કાર, જે અત્યાર સુધી પહેલા કોઈ દિવસ નથી જોવા મળ્યો.

ગુજરાતમાં ઘણા બધા ભગવાનના મંદિરો આવેલા છે. આ બધા મંદિરો પાછળ કંઈકને કઈં રહસ્ય હોય છે, અને તેથી જ ભક્તો

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

દ્વારકામાં ભગવાનના જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી, ભગવાન દ્વારકાધીશના મનમોહક રૂપનાં દર્શન થયાં

દ્વારકા : ભગવાન દ્વારકાધીશના મંદિરનો સૌથી મોટો ઉત્સવ કૃષ્ણ જન્મોત્સવ ભાવિકોની હાજરીમાં ઊજવવામાં આવી રહ્યો હતો. બાર વાગતાંની સાથે જ

Read More
ધર્મ દર્શન

ગુજરાતમાં શું છે શીતળા સાતમનું મહત્વ, જાણો પુજા વિધિ અને વ્રત કથા

પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે. ભાવિ ભક્તો આ પવિત્ર શ્રાવણ માહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે.

Read More
ધર્મ દર્શન

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે 125મી જન્મજયંતિ

ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ, 1896માં ચોટીલા ગામમાં થયો હતો. ઝવેરચંદની માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ હતું. ઝવેરચંદ

Read More
ગુજરાતધર્મ દર્શન

ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પર પ્રખ્યાત દ્વારકાનું જગતમંદિર રહેશે બંધ

આગામી જન્માષ્ટમીના દ્વારકા જગત મંદિર રહેશે બંધ. જન્માષ્ટમીમાં માત્ર પૂજારી પરિવાર અને પ્રશાસન કૃષ્ણ જન્મોત્સવ ઉજવશે. સૂત્રોએ કહ્યું કે ગત

Read More
ગુજરાતધર્મ દર્શનરાષ્ટ્રીય

જન્માષ્ટમી અને ગણેશોત્સવની તૈયારીઓ આરંભાઇ, સરકારના નિર્ણયથી ઉત્સાહનો માહોલ

રાજ્યમાં યોજાનાર જન્માષ્ટમી અને ગણેશોત્સવના પર્વ નિમિત્તે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે કેટલાક મહત્વના

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

રાજયમાં જન્માષ્ટમી તથા ગણેશોત્સવના તહેવારોની ઉજવણી કરી શકાશે

ગાંધીનગર : રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

ગણેશોત્સવની ઉજવણીને લઈ સરકારનો હજુ કોઈ નિર્ણય નહીં, આયોજકોમાં અસમંજસ

રાજ્યમાં સતત બીજા વર્ષે પણ સાર્વજનિક પંડાલમાં યોજાતો ગણેશોત્સવ નહીં યોજાય. જોકે રાજ્ય સરકારે 4 ફૂટના માટીના ગણપતિનું સ્થાપન કરીને

Read More