ધર્મ દર્શન

ધર્મ દર્શન

તમામ શુભ કાર્યમાં શા માટે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે ? જાણો તેનું મહત્વ

આગામી 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની પૂજા કરવામાં આવશે, આ દિવસ સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના ઘરે

Read More
ગુજરાતધર્મ દર્શન

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું શું છે ધાર્મિક મહત્વ ? જાણો

દેશના 51 શક્તિપીઠોમાં જેનું સૌથી અગત્યનું સ્થાન છે તે શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓમાં બિરાજમાન

Read More
ધર્મ દર્શન

ગણેશોત્સવની ઉજવણીને લઇને પોલીસ કમિશનરનું જાહેરનામું, નિયમોમાં રહી ઉજવો તહેવાર

સાર્વજનિક ગણેશોત્સવ માટે એકતરફ સરકારે મંજૂરી આપી છે, પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. પણ બીજીતરફ કેટલાક સ્થાનિક પોલીસ સ્ટેશનો

Read More
ગુજરાતધર્મ દર્શન

આજે શ્રાવણનો છેલ્લો દિવસ, સોમવતી અમાસે સોમનાથમાં ભક્તોનું ઉમટયું મહેરામણ

આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. અને, આજે શ્રાવણમાસનો અંતિમ દિવસ એટલે કે અમાસ છે. ત્યારે આ નિમિતે પ્રથમ જયોર્તિલિંગ

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શનરાષ્ટ્રીય

ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવામાં આવે : અલ્હાબાદ હાઇકોર્ટ

અલ્હાબાદ : અલ્હાબાદ હાઈકોર્ટે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા અંગે મોટી ટિપ્પણી કરી છે. આ સાથે હાઈકોર્ટે કેન્દ્રને એવું પણ

Read More
ધર્મ દર્શન

સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ બાપાનું મંદિર આજથી ખુલ્લું મુકાયું

સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ બાપાનું મંદિર આજથી ખુલ્લું મુકાયું છે. આજથી ભક્તો મંદિરમાં દર્શન અને અન્નક્ષેત્રનો લાભ લઇ શકશે. નોંધનીય

Read More
ગુજરાતધર્મ દર્શન

ચોટીલા ડુંગર પર થયો એક ચમત્કાર, જે અત્યાર સુધી પહેલા કોઈ દિવસ નથી જોવા મળ્યો.

ગુજરાતમાં ઘણા બધા ભગવાનના મંદિરો આવેલા છે. આ બધા મંદિરો પાછળ કંઈકને કઈં રહસ્ય હોય છે, અને તેથી જ ભક્તો

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

દ્વારકામાં ભગવાનના જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી, ભગવાન દ્વારકાધીશના મનમોહક રૂપનાં દર્શન થયાં

દ્વારકા : ભગવાન દ્વારકાધીશના મંદિરનો સૌથી મોટો ઉત્સવ કૃષ્ણ જન્મોત્સવ ભાવિકોની હાજરીમાં ઊજવવામાં આવી રહ્યો હતો. બાર વાગતાંની સાથે જ

Read More
ધર્મ દર્શન

ગુજરાતમાં શું છે શીતળા સાતમનું મહત્વ, જાણો પુજા વિધિ અને વ્રત કથા

પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે. ભાવિ ભક્તો આ પવિત્ર શ્રાવણ માહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે.

Read More
ધર્મ દર્શન

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે 125મી જન્મજયંતિ

ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ, 1896માં ચોટીલા ગામમાં થયો હતો. ઝવેરચંદની માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ હતું. ઝવેરચંદ

Read More