ધર્મ દર્શન

ધર્મ દર્શન

નવરાત્રીની આઠમને લઈને પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

ગુજરાતના પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી. ગઈકાલે નવરાત્રિની આઠમના કારણે અહીં 1.5 લાખથી વધુ

Read More
ધર્મ દર્શન

કચ્છનાં કુળદેવી મા આશાપુરાનાં માતાના મઢમાં 350 વર્ષમાં પ્રથમવાર કચ્છનાં મહારાણીએ ઝોળી ફેલાવીને પતરીવિધિ કરી

કચ્છનાં કુળદેવી મા આશાપુરાનું શ્રદ્ધાધામ માતાના મઢ બુધવારે વિવિધ ઐતિહાસિક ઘટનાક્રમનું સાક્ષી બન્યું હતું. 350 વર્ષમાં હવનાષ્ટમીએ સૌપ્રથમ વાર કચ્છ

Read More
ગુજરાતધર્મ દર્શન

નવરાત્રિ નિમિત્તે પાવગઢ મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર, જાણો

યાત્રાધામ પાવાગઢ મંદીર ખાતે નવરાત્રી નિમીત્તે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રી નિમિતે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના

Read More
ગુજરાતધર્મ દર્શન

અંબાજી મંદિરના ભંડારામાં 90 ટકા ચાંદી નકલી નીકળ્યું, મોટાભાગના આભૂષણો સ્થાનિક દુકાનોમાંથી ખરીદાયેલા

યાત્રાધામ અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો બંધ રખાતા અંબાજી મંદિર ટ્રસ્ટને દાનની રકમમાં મોટી ખોટ પડી છે. દર વર્ષે

Read More
ગુજરાતધર્મ દર્શન

અમદાવાદમાં રવિવારે થયું પાંચ હજારથી પણ વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ગણેશ મૂર્તિના વિસર્જન માટે રાજય સરકાર તરફથી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી.જેમાં વિસર્જન સ્થળે ૧૫ લોકો

Read More
ગુજરાતધર્મ દર્શન

અંબાજીમાં મંદિરમાં લાગ્યા ખાસ કેમેરા, મંદિરમાં પ્રવેશતા પહેલા જ અસામાજીક તત્વોને ઓળખી પોલીસને આપશે એલર્ટ

શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન માટે અંબાજી મંદિર આવતા હોય છે.

Read More
ગુજરાતધર્મ દર્શન

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ, ગૃહ વિભાગનો આદેશ

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે. આ અંગેનો આદેશ ગૃહ વિભાગે કર્યો છે.જેમાં ગૃહ વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું

Read More
ધર્મ દર્શન

હિંદુવાદી સરકારમાં ધાર્મિક લોકોની લાગણી દુભાઈ, દારૂની દુકાન માટે તોડી પડાયું 25 વર્ષ જૂનું શિવ મંદિર

સેલવાસમાં એક એવી ઘટના બની છે જેના કારણે ધાર્મિક લોકોની લાગણી દુભાઈ. અને બાદમાં તેમણે આ મુદ્દે કલેક્ટર પાસે જવાનું

Read More
ધર્મ દર્શનરાષ્ટ્રીય

બાપ્પાની અનોખી મુર્તિ બની આકર્ષણનું કેન્દ્ર :નાળિયેરના પાંદમાંથી બનાવવામાં આવી 31 ફૂટ ઉંચી ગણેશની મૂર્તિ !

મહારાષ્ટ્રના ઓરંગાબાદ જિલ્લામાં ગણેશ ચતુર્થી પર એક સંસ્થા દ્વારા ભગવાન ગણેશની 31 ફૂટ ઉંચી ‘ઇકો-ફ્રેન્ડલી’ મૂર્તિ (Eco Friendly Idols) સ્થાપિત

Read More
ધર્મ દર્શન

આજથી ગણેશોત્સવ શરૂ, ગણેશચતુર્થીએ આખા દિવસમાં 4 શુભ મુહૂર્ત રહેશે, જાણો

10 સપ્ટેમ્બર, શુક્રવાર એટલે આજે બ્રહ્મ અને રવિયોગમાં ગણપતિ સ્થાપના થશે. આ દિવસથી ગણેશોત્સવ શરૂ થશે અને 19 સપ્ટેમ્બરના રોજ

Read More