ધર્મ દર્શન

ધર્મ દર્શન

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ: શિવમંદિરોમાં ગુંજી ઉઠ્યો ભગવાન શિવનો નાદ

આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે. પવિત્ર શ્રાવણ મહિલાની શરૂઆત થતા શિવમંદિરોમાં ભગવાન શિવની મહિમા અને ગુણગામ ગુંજી ઉઠ્યો છે. અનેક મહાલયોમાં શિવની

Read More
ધર્મ દર્શનરાષ્ટ્રીય

યોગ ગુરુ Baba Ramdev ટૂંક સમયમાં શરૂ કરશે પામતેલની ખેતી, જાણો, ખેડુતોને શું મળશે લાભ

પામ તેલ એક વનસ્પતિ તેલ (Vegetable oil) છે. વિશ્વમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. હોટેલ અને રેસ્ટોરન્ટમાં પણ પામ તેલનો

Read More
ધર્મ દર્શન

દર મહીને 47 દેશોના 6.50 કરોડ લોકો કરે છે સોમનાથ મહાદેવના ઓનલાઈન દર્શન, વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન માટે ટ્રસ્ટની તૈયારી

 દેશના પ્રસિદ્ધ બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ મહાદેવ મંદિર નવો ઇતિહાસ રચવા જઇ રહ્યું છે.કોરોના મહામારીમાં દર મહિને

Read More
ધર્મ દર્શન

જાણો કર્ક રાશિના જાતકોને મળશે મુશ્કેલીઓથી રાહત ? કેવો રહેશે આજનો દિવસ

મેષ- આજે જુના વિવાદોનું સમાધાન થઈ શકે છે. શત્રુઓ સાથે સમાધાન થઈ શકે છે. રોજગાર માટેનો દિવસ સામાન્ય છે. ખર્ચ

Read More
ધર્મ દર્શન

હરિપ્રસાદ સ્વામીના નિધન પર સીએમ વિજય રૂપાણી (CM Vijay Rupani)એ શોક વ્યક્ત કર્યો

સોખડા (Sokhda)ના હરિપ્રસાદ સ્વામી (Hariprasad Swami) અક્ષરધામ નિવાસી થયા છે. તેમના નિધનથી હરિધામ શોકમાં સરી પડ્યું છે. સોમવારે મોડી રાત્રે

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શનરાષ્ટ્રીય

આજે ઈદ-ઊલ-અઝહા (બકરી ઈદ) પર્વ, જાણો આજની નમાઝનું શુ હોય છે મહત્વ

ગાંધીનગર : રાજ્યભરમાં ૨૧મી જુલાઈના બુધવારે એટલે કે આજે ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) મનાવવામાં આવી, આ પર્વે સવારે વિવિધ મસ્જિદોમાં ઈદની

Read More
ધર્મ દર્શન

અડધી કાઠીએ ફરકાવાઈ બાવન ગજની ધ્વજા, કેમ ?જાણો દ્વારકાધીશ મંદિરનો ઇતિહાસ

ગઈ કાલે બપોરે ભારે વરસાદ વચ્ચે ચાર ધામ પૈકીના એક એવા દ્વારિકાના દ્વારકાધીશ મંદિરના શિખર પર આકાશી વીજળી ખાબકી હતી.

Read More
ગુજરાતધર્મ દર્શન

રથયાત્રાના રૂડા અવસરે જાણો પ્રભુ જગન્નાથજીના ‘રથ’નો મહિમા

અષાઢી બીજનો અવસર એટલે તો જગતના નાથ જગન્નાથજીની (JAGANNATH) રથયાત્રાનો રૂડો અવસર. આ એ દિવસ છે કે જેની જગન્નાથજીના ભક્તો

Read More
ગુજરાતધર્મ દર્શન

કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ: પાવાગઢમાં દર્શન માટે 1 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા

પાવાગઢ : કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે પાવાગઢમાં આજે રવિવારે એક લાખ જેટલા યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. આટલી મોટી સંખ્યામાં

Read More