ધર્મ દર્શન

ગુજરાતધર્મ દર્શન

રથયાત્રાના રૂડા અવસરે જાણો પ્રભુ જગન્નાથજીના ‘રથ’નો મહિમા

અષાઢી બીજનો અવસર એટલે તો જગતના નાથ જગન્નાથજીની (JAGANNATH) રથયાત્રાનો રૂડો અવસર. આ એ દિવસ છે કે જેની જગન્નાથજીના ભક્તો

Read More
ગુજરાતધર્મ દર્શન

કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ: પાવાગઢમાં દર્શન માટે 1 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા

પાવાગઢ : કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે પાવાગઢમાં આજે રવિવારે એક લાખ જેટલા યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. આટલી મોટી સંખ્યામાં

Read More
ગુજરાતધર્મ દર્શન

રથયાત્રા પહેલા યોજાઈ નેત્રોત્સવ વિધિ, જાણો કેમ ભગવાનની આંખે કેમ બાંધવામાં આવે છે પાટા?

અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોવિડ ગાઈડલાઈન સાથે યોજાવાની છે. તૈયારીઓ તડામાર ચાલી રહી છે અને સમગ્ર મંદિર રંગબેરંગી

Read More
ધર્મ દર્શન

આજે છે યોગિની એકાદશી, જાણો આ એકાદશીનું મહત્વ, શુભ સમય અને વ્રત કથા

બધી એકાદશીની જેમ આ યોગીની એકાદશી પણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ભગવાન શ્રી કૃષ્ણએ (Lord Krishna)  એકાદશીના વ્રતનો મહિમા સમજાવ્યો

Read More
ગુજરાતધર્મ દર્શન

જગન્નાથજીની રથયાત્રાને શરતી મંજૂરી મળે તેવી સંભાવના, ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે

આ વર્ષે ભગવાન જગન્નાથજીની 144 રથયાત્રા કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને શરતી મંજૂરી સાથે નીકળે તેવી સંભાવના છે. જોકે, રથયાત્રાના આયોજકો

Read More
ધર્મ દર્શનરાષ્ટ્રીય

ચારધામ યાત્રાને લઈ મોટા સમાચાર, ઉત્તરાખંડ સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી અને યાત્રા મોકુફ રાખી

ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે એસ.ઓ.પી.ની જાહેરાત કરી છે. સરકારે આગામી સૂચના સુધીમાં આગામી જુલાઈથી મુસાફરી સ્થગિત કરવાનો આદેશ આપ્યો

Read More
ધર્મ દર્શનરાષ્ટ્રીય

ભક્તો માટે ઓનલાઇન આરતી અને LIVE દર્શનની સુવિધા, જાણો ક્યારે અને કઈ રીતે જોવું

કોવિડને કારણે બાબા બર્ફાનીની શ્રી અમરનાથ યાત્રા આ વર્ષે રદ કરવામાં આવી છે પરંતુ તમે ઘરે બેઠા બાબા બર્ફાનીની પૂજા-આરતીનું

Read More
ગુજરાતધર્મ દર્શન

ડાકોરધામ અષાઢી પૂનમ નિમિત્તે કોરોના ગાઈડલાઈન પ્રમાણે ભક્તો માટે ખુલ્લું રહેશે

નડિયાદ : ખેડા જિલ્લાના પ્રસિદ્ધ ડાકોરધામ અષાઢી પૂનમ નિમિત્તે કોરોના ગાઈડલાઈન પ્રમાણે ભક્તો માટે ખુલ્લું રહેશે. લાંબા સમય પછી ભક્તો

Read More
ગુજરાતધર્મ દર્શન

રથયાત્રા પણ કોરોનાની સ્થિતિને જોઈ યોજવામાં આવશે

કોરોના મહામારીને લઈ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજાશે કે કેમ એના પર હજી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. જોકે રથયાત્રા

Read More