ધર્મ દર્શન

ધર્મ દર્શન

હરિપ્રસાદ સ્વામીના નિધન પર સીએમ વિજય રૂપાણી (CM Vijay Rupani)એ શોક વ્યક્ત કર્યો

સોખડા (Sokhda)ના હરિપ્રસાદ સ્વામી (Hariprasad Swami) અક્ષરધામ નિવાસી થયા છે. તેમના નિધનથી હરિધામ શોકમાં સરી પડ્યું છે. સોમવારે મોડી રાત્રે

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શનરાષ્ટ્રીય

આજે ઈદ-ઊલ-અઝહા (બકરી ઈદ) પર્વ, જાણો આજની નમાઝનું શુ હોય છે મહત્વ

ગાંધીનગર : રાજ્યભરમાં ૨૧મી જુલાઈના બુધવારે એટલે કે આજે ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) મનાવવામાં આવી, આ પર્વે સવારે વિવિધ મસ્જિદોમાં ઈદની

Read More
ધર્મ દર્શન

અડધી કાઠીએ ફરકાવાઈ બાવન ગજની ધ્વજા, કેમ ?જાણો દ્વારકાધીશ મંદિરનો ઇતિહાસ

ગઈ કાલે બપોરે ભારે વરસાદ વચ્ચે ચાર ધામ પૈકીના એક એવા દ્વારિકાના દ્વારકાધીશ મંદિરના શિખર પર આકાશી વીજળી ખાબકી હતી.

Read More
ગુજરાતધર્મ દર્શન

રથયાત્રાના રૂડા અવસરે જાણો પ્રભુ જગન્નાથજીના ‘રથ’નો મહિમા

અષાઢી બીજનો અવસર એટલે તો જગતના નાથ જગન્નાથજીની (JAGANNATH) રથયાત્રાનો રૂડો અવસર. આ એ દિવસ છે કે જેની જગન્નાથજીના ભક્તો

Read More
ગુજરાતધર્મ દર્શન

કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ: પાવાગઢમાં દર્શન માટે 1 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા

પાવાગઢ : કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે પાવાગઢમાં આજે રવિવારે એક લાખ જેટલા યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. આટલી મોટી સંખ્યામાં

Read More
ગુજરાતધર્મ દર્શન

રથયાત્રા પહેલા યોજાઈ નેત્રોત્સવ વિધિ, જાણો કેમ ભગવાનની આંખે કેમ બાંધવામાં આવે છે પાટા?

અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોવિડ ગાઈડલાઈન સાથે યોજાવાની છે. તૈયારીઓ તડામાર ચાલી રહી છે અને સમગ્ર મંદિર રંગબેરંગી

Read More
ધર્મ દર્શન

આજે છે યોગિની એકાદશી, જાણો આ એકાદશીનું મહત્વ, શુભ સમય અને વ્રત કથા

બધી એકાદશીની જેમ આ યોગીની એકાદશી પણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ભગવાન શ્રી કૃષ્ણએ (Lord Krishna)  એકાદશીના વ્રતનો મહિમા સમજાવ્યો

Read More
ગુજરાતધર્મ દર્શન

જગન્નાથજીની રથયાત્રાને શરતી મંજૂરી મળે તેવી સંભાવના, ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે

આ વર્ષે ભગવાન જગન્નાથજીની 144 રથયાત્રા કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને શરતી મંજૂરી સાથે નીકળે તેવી સંભાવના છે. જોકે, રથયાત્રાના આયોજકો

Read More
ધર્મ દર્શનરાષ્ટ્રીય

ચારધામ યાત્રાને લઈ મોટા સમાચાર, ઉત્તરાખંડ સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી અને યાત્રા મોકુફ રાખી

ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે એસ.ઓ.પી.ની જાહેરાત કરી છે. સરકારે આગામી સૂચના સુધીમાં આગામી જુલાઈથી મુસાફરી સ્થગિત કરવાનો આદેશ આપ્યો

Read More