ગુજરાત

ગુજરાત

દિયોદરમાં 8 ઇંચ અને ડીસામાં 5 ઇંચ વરસાદ સાથે જળબંબાકારની સ્થિતિ

બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. જિલ્લામાં લાંબી પ્રતીક્ષા બાદ મધ્યરાત્રિએ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં દિયોદરમાં 24 કલાકમાં

Read More
ગાંધીનગરગુજરાત

કમળના ફળના વાવેતર માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર 4.50 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે

કમળની ખેતી કરતા અથવા ખેતી કરવા માંગતા ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે કમળની ખેતી કરતા ધરતીપુત્રોને

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા શહેર કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે એ માટે મહાનગરપાલિકા અને

Read More
ahemdabadગુજરાત

જગન્નાથ મંદિરની 100 કરોડની જમીન સામે ચેરિટી કમિશનરની HCમાં અરજી

ચેરિટી કમિશનરે બહેરામપુરા અને દાણીલીમડામાં આશરે રૂ.100 કરોડની કિંમતની જમીન સામે ચેરિટી કમિશનરના આદેશ સામે જગન્નાથ મંદિર ટ્રસ્ટની અરજીમાં પક્ષકાર

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યનો વિકાસ કરવો હોય તો સરકારે કોઈપણ જાતના ભેદભાવ વગર ગરીબોને મદદ કરવી જોઈએ: સી.કે.પટેલ

અમદાવાદના સોલા ઉમિયાધામ ખાતે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ સહિત બિન અનામત વર્ગને આપેલા વચનોની સમીક્ષા કરવા માટે બેઠક

Read More
ગાંધીનગરગુજરાત

અમિત શાહ ગુજરાતના પ્રવાસે: બે દિવસ દરમિયાન ગુજરાતમાં વિકાસ કાર્યક્રમોનું ઉદ્ઘાટન – જગન્નાથ મંદિરમાં ખાતમુહૂર્ત અને મંગળા આરતી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. શુક્રવારે, તેઓ સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી

Read More
ગુજરાતરમતગમત

રોહિતની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ ટીમનો કેપ્ટન બનશે

ટીમ ઇન્ડિયા આગામી મહિનાની પહેલી તારીખથી ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ રમવાની છે. પરંતુ આ ટેસ્ટ મેચ

Read More
ગુજરાતધર્મ દર્શન

અંબાજી મંદિરની બપોરની આરતી અષાઢી બીજથી બંધ, જોવાના સમયમાં પણ ફેરફાર

યાત્રાધામ અંબાજી ખાતે આવેલા અંબાજી મંદિરમાં પ્રણાલી મુજબ અને સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી આવતા લાખો

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા કોરોના સંક્રમિત

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા છે. રથયાત્રાના ગણત્રીના દિવસો અગાઉ જ તેઓ કોરોના સંક્રમિત થતા હવે તેઓ હોમ

Read More