રાષ્ટ્રીય

મનોરંજનરાષ્ટ્રીય

વાયોલિનના ઇતિહાસમાં પહેલીવાર: ડૉ. એલ. સુબ્રમણ્યમ પદ્મ વિભૂષણથી સન્માનિત

પ્રખ્યાત વાયોલિનવાદક લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમને ઇતિહાસમાં પહેલીવાર સોમવારે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે ભારતીય શાસ્ત્રીય સંગીતના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

પહેલગામ હુમલા બાદ ભારતની પાકિસ્તાન સામે ‘ડિજિટલ સ્ટ્રાઈક’

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રાખી છે. હવે ભારતે પાકિસ્તાન સામે ‘ડિજિટલ સ્ટ્રાઈક’ કરી છે.

Read More
રાષ્ટ્રીય

સુરક્ષા દળોએ વધુ ચાર આતંકીઓના ઘર તોડ્યા, 175 શંકાસ્પદની અટકાયત

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાની સૈન્યએ સતત ત્રીજા દિવસે નિયંત્રણ

Read More
રાષ્ટ્રીય

યુદ્ધવિરામનું ઉલ્લંઘન: પાકિસ્તાને ફરી દેખાડ્યા પોતાના રંગ

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને ફરી એકવાર પોતાની અવળચંડાઈ શરૂ કરી દીધી છે. પાકિસ્તાની સૈનિકોએ નિયંત્રણ રેખા (LoC) પર

Read More
રાષ્ટ્રીય

પહેલગામ હુમલાના આતંકીઓના ઘર પર સેનાની મોટી કાર્યવાહી

જમ્મુ-કશ્મીરના પહેલગામમાં થયેલા પ્રવાસીઓ પરના હુમલાના આરોપી સ્થાનિક આતંકીઓ સામે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. મુખ્ય આરોપી આદિલ હુસૈન થોકરનું

Read More
રાષ્ટ્રીય

પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ અપાશે: પીએમ મોદી

પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારના મધુબનીમાં આયોજિત સરકારી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ

Read More
રાષ્ટ્રીય

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી

કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ સખત શબ્દોમાં નિંદા કરી

Read More
ગુજરાતરાષ્ટ્રીય

આતંકી હુમલામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા ગુજરાતીઓ માટે સહાય જાહેર

પહલગામમાં આતંકવાદી હુમલામાં ગુજરાતીઓના મોતથી રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનોને 5 લાખ અને ઈજાગ્રસ્તોને

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

પહલગામ હુમલાનો પડઘો: ભારતના પાકિસ્તાન સામે પાંચ મોટા પગલાં

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લીધા છે. જેમાં સિંધુ જળ કરાર પર રોક લગાવવા અને

Read More
રાષ્ટ્રીય

પહલગામમાં આતંકી હુમલો: સેના એક્શનમાં, 1500થી વધુની અટકાયત

પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આડેધડ આતંકી હુમલાને પગલે દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ હુમલા બાદ સુરક્ષા

Read More