રાષ્ટ્રીય

રાષ્ટ્રીય

Operation Sindoorમાં સામાન્ય નાગરિકોને નુકસાન નહીં: ભારતીય સેના

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને ઓપરેશન સિંદૂર હાથ ધર્યું છે. સેનાએ રાત્રે આશરે પોણા બે વાગ્યે

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

આતંકવાદ પર ભારતનો મોટો પ્રહાર: ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ 9 ઠેકાણાં ધ્વસ્ત

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓ પર કર્યો હવાઈ હુમલો, ત્રણેય સેનાઓએ સાથે મળીને પાર પાડ્યું ઓપરેશન..ભારતે મંગળવારે રાત્રે આતંકવાદ

Read More
રાષ્ટ્રીય

સરહદ પર તણાવ વચ્ચે ભારતનું એર ડિફેન્સ વધુ મજબૂત, ઇગ્લા-એસ મિસાઇલો તૈનાત

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વધ્યો છે. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગના પગલે ભારતે સરહદ પર પોતાનું એર

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે અમેરિકાના હસ્તક્ષેપની પાકિસ્તાનની અપીલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા તણાવને જોતા, અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રિઝવાન સઈદ શેખે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દરમિયાનગીરી કરવા વિનંતી

Read More
રાષ્ટ્રીયવેપાર

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, ઘરેલુ ગેસના ભાવ યથાવત

ઇન્ડિયન ઓઇલે આજે, 1 મે 2025થી કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયા

Read More
રાષ્ટ્રીય

ગ્લોબલ CSR અને ESG એવોર્ડ્સમાં આર્ટ ઓફ લિવિંગને શ્રેષ્ઠ NGO ઓફ ધ યર એવોર્ડ મળ્યો

બેંગલુરુ, ૩૦ એપ્રિલ, ૨૦૨૫: આર્ટ ઓફ લિવિંગ દ્વારા સરહદી ગામડાઓમાં કરવામાં આવેલા વ્યાપક કાર્ય, જેલના કેદીઓના કૌશલ્ય-આધારિત પુનર્વસન અને શાળાઓના

Read More
ahemdabadગુજરાતરાષ્ટ્રીય

અમદાવાદ: ચંડોળા તળાવના ઘૂસણખોરોનું આતંકી જોડાણ ખુલ્યું

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશી ઘૂસણખોરોનું આતંકી કનેક્શન સામે આવતા ખળભળાટ મચી ગયો છે. તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો

Read More
રાષ્ટ્રીય

દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે

કેન્દ્ર સરકારે દેશભરમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટની બેઠક

Read More
ધર્મ દર્શનરાષ્ટ્રીય

આજથી ઉત્તરાખંડ ચારધામ યાત્રાનો પ્રારંભ, સુરક્ષા વ્યવસ્થા સઘન

આજથી, એટલે કે ત્રીસમી એપ્રિલથી, ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં

Read More
રાષ્ટ્રીય

કોલકાતા હોટલમાં ભીષણ આગ: 14 લોકોના મોત, અનેક ઘાયલ

ગઈકાલે રાત્રે કોલકાતાના મેચુઆપટ્ટી વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની હતી. બુર્રાબજાર વિસ્તારમાં આવેલી ઋતુરાજ હોટલમાં અચાનક આગ લાગી જતાં 14

Read More