ગુજરાત

માલધારીઓના વ્હારે આવ્યા વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા

જૂનાગઢ :

આજરોજ જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે માલધારીઓના બકરા ગઈ રાત્રે સિંહ ના ફાડી ખાઈ જવાથી ૫ બકરા સ્થળે મૃત્યું પામ્યા છે તેમજ ૩૬ બકરા ગુમ થયેલા છે જેથી આ ઘટનાની જાણ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા ને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. અને સ્થળ પર માલધારી પરિવાર સાથે મુલાકાત કરિ હતી અને ત્યારબાદ ઘટનાસ્થળે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ને બોલાવીને માલધારીઓના બકરા મૃત્યું તેમજ ગુમ થયેલાં છે તેને શોધીને અને મૃત્યુ થયેલાં નુ પૂરેપૂરું વળતર મળે તેવી માંગણી કરી અને આ વિસ્તારમાંથી સિંહોનું રિસ્ક્યું કરીને જ જંગલમા છોડવા માંગ કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x