ગાંધીનગર

ભાવસાર મિત્ર મંડળના હોદ્દેદારોની નિયુક્તિ કરાઈ

ગાંધીનગર :

ગાંધીનગર ખાતે આજે ભાવસાર મિત્ર મંડળ ની કારોબારી સમિતીની બેઠક મળી હતી. જેમાં વર્ષ ૨૦૨૨ થી સંસ્થાની નવી કારોબારી તથા નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિયુક્તિઓ કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે શ્રી રાજેશભાઈ દશરથભાઈ, ઉપ પ્રમુખ તરીકે શ્રી જનકભાઈ ચીનુભાઈ તેમજ શ્રી ધર્મેન્દ્રકુમાર મહેન્દ્રભાઇ, મંત્રી તરીકે શ્રી જયપ્રકાશભાઇ ચીમનલાલ અને સહમંત્રીઓ તરીકે શ્રી જગદીશભાઈ સિમનભાઈ, શ્રી રાકેશભાઈ મનુભાઈ, શ્રી ગોવિંદભાઇ ચુનીલાલ, શ્રી વસંતભાઈ ગોરધનદાસ ની આજે નિમણુંકો કરવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x