ગુજરાતરાષ્ટ્રીય

ગ્રેટ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ: પીએમ મોદી

આજે સરદાર પટેલની 73મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને યાદ કર્યા અને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે ‘ગ્રેટ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.

તેમના દૂરંદેશી નેતૃત્વ અને દેશની એકતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતનો પાયો નાખ્યો. તેમનું અનુકરણીય કાર્ય આપણને મજબૂત, વધુ સંયુક્ત દેશ બનાવવા તરફ માર્ગદર્શન આપે છે. અમે તેમના જીવનમાંથી પ્રેરણા લેતા રહીશું અને તેમના સમૃદ્ધ ભારતના સપનાને સાકાર કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *