ahemdabad

અમદાવાદ શહેરમાં 24 સ્મશાનમાં હવે CCTV કેમેરા લગાવવામાં આવશે

અમદાવાદના ખોખરા સ્મશાનમાંથી દારૂ મળતા પ્રશાસન એક્શનમાં આવ્યું છે. શહેરમાં આવેલ 24 સ્મશાનમાં હવે લગાવવામાં આવશે સીસીટીવી કેમેરા. આ સાથે ખોખરા સ્મશાનમાં ઘટના સમયે કાર્યરત તમામ એજન્સીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. જેમાં આલ્ફા ઇકવિપમેન્ટ, વિવેકાનંદ ગ્રામોદ્યોગ અને રાજપૂત સિક્યોરિટી એજન્સીનો સમાવેશ થાય છે. આ તમામ એજન્સીઓએ સમગ્ર ઘટના અંગે જવાબ આપવા માટે ફર

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x