રાષ્ટ્રીયવેપાર

કેન્દ્ર સરકારે આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની સમયમર્યાદા વધારી

કેન્દ્ર સરકારે આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. હવે તમે 14 જૂન સુધી આધાર કાર્ડ અપડેટ કરી શકશો. હાલમાં તેની છેલ્લી તારીખ 14મી માર્ચ હતી. UIDAIએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ નિર્ણયની જાણકારી આપી છે. આ મફત સેવા માત્ર myAadhaar પોર્ટલ પર જ ઉપલબ્ધ હશે. તેનાથી કરોડો લોકોને ફાયદો થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x