નેપાળ પૂર: અસરગ્રસ્તો માટે હેલ્પલાઇન નંબરો જાહેર
નેપાળમાં અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો અને તેમના પરિવારજનો માટે ગુજરાત સરકાર તેમજ ભારતીય સત્તાવાળાઓ દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાતના નાગરિકો અને પરિવારજનો માટે
ગુજરાત રાજ્યના નાગરિકો અથવા તેમના પરિવારજનો નીચેના કંટ્રોલરૂમ નંબરો પર સંપર્ક કરી શકે છે:
– 079232-51900
– 9978405304
– હેલ્પલાઇન નં. 1070
– District Emergency Operation Centre – 1077
નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે
નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો:
– +977 985 131 6807
– +977 970 910 7500
નેપાળમાં પૂરથી અસરગ્રસ્ત જરૂરિયાતમંદ નાગરિકો અથવા તેમના પરિવારજનોને કોઈપણ જરૂરી સહાય માટે તાત્કાલિક ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

