રાષ્ટ્રીય મહારાષ્ટ્ર: કામાઠીપુરા બિલ્ડિંગમાં આગ, પાંચ લોકો ઈજાગ્રસ્ત Manzil News January 6, 2020 0 Comments Post Views: 126 મહારાષ્ટ્રના કામથીપુરા (નાગપડા) માં એક બિલ્ડિંગમાં આગ લાગી છે. જેમાં પાંચ લોકો બળી ગયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગે વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. Share this… Facebook Whatsapp Telegram Twitter