ગુજરાત

અમદાવાદના બહેરામપુરામાં પોલીસ ઉપર સ્થાનિકોએ કર્યો પથ્થરમારો

અમદાવાદ :

અમદાવાદના બહેરામપુરામાં પોલીસકર્મીઓ પર સ્થાનિકોએ પથ્થરમારો કર્યો છે. બહેરામપુરાના પરીક્ષિતનગર માં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતા પોલીસે કાર્યવાહી કરી હતી. જે બાદ ઉશ્કેરાયેલા ટોળાનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા, પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વણસેલી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x