આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 12539 નોંધાયા, કુલ 749 મોત નિપજ્યાં.

ગાંધીનગર :
રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ, મોત અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ અંગે આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 398 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 12539 કેસ થયા છે. જ્યારે રાજ્યમાં કુલ 749 મોત નિપજ્યાં છે તેમજ કુલ 5219 દર્દીઓ રિકવર થયા છે. રાજ્યમાં જિલ્લાવાર કેસની વિગતો નીચે મુજબ છે.

• અમદાવાદ : 9216
• રાજકોટ : 82
• સુરત : 1193
• વડોદરા : 726
• ભાવનગર : 114
• કચ્છ : 57
• મહેસાણા : 80
• ગીર સોમનાથ : 28
• પોરબંદર : 05
• પંચમહાલ : 71
• પાટણ : 68
• છોટાઉદેપુર : 22
• જામનગર : 43
• મોરબી : 02
• સાબરકાંઠા : 49
• આણંદ : 85
• દાહોદ : 29
• ભરૂચ : 37
• બનાસકાંઠા : 88
• ગાંધીનગર : 193
• ખેડા : 53
• બોટાદ : 56
• નર્મદા : 13
• અરવલ્લી : 86
• મહીસાગર : 68
• નવસારી : 11
• તાપી : 03
• વલસાડ : 17
• જૂનાગઢ : 13
• સુરેન્દ્રનગર : 13
• દેવભૂમિ દ્વારકા : 12
• ડાંગ : 02
• અમરેલી : 02

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x