ગુજરાત

સુરત: બેંક ઓફ બરોડા લોન કૌભાંડમાં વિજય મકવાણાના જામીન નામંજૂર

સુરત:
બેંક ઓફ બરોડાની નવયુગ કોલેજ શાખામાંથી બોગસ દસ્તાવેજોના આધારે 17એકમોના નામે 2.27 કરોડથી વધુ રકમની લોન ધિરાણ મેળવીને પરત નહીં કરી ગુનાઈત ઠગાઈ વિશ્વાસઘાતના કારસા બદલ સીઆઆઈડી ક્રાઈમે જેલભેગા કરેલા આરોપીના જામીનની માંગને કોર્ટે નકારી કાઢી છે.બેંક ઓફ બરોડાના ફરીયાદી ચીફ મેનેજર સંજયકુમાર પ્રસાદે નવયુગ કોલેજ બેંક શાખામાં વર્ષ-2016 થી 2017 દરમિયાન મુખ્ય આરોપી નિલેશ છગન વાઘેલા, વિજય હરજીવન મકવાણા સહિત કુલ 24 જેટલા આરોપીઓ વિરુધ્ધ મશીનરી લોન માટે બોગસ દસ્તાવેજો રજુ કરી 2.27 કરોડની લોન મેળવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x