ગાંધીનગર

સાદરા ગામમાં ભક્તિસભર માહોલમાં નીકળી રાધાવલ્લભ રથયાત્રા

ગાંધીનગર તાલુકાના સાદરા ગામે આવેલા રાધાવલ્લભ મંદિરમાંથી શણગારેલા રથમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 2:00 વાગ્યે પ્રસ્થાન થયેલી

Read More
ગાંધીનગર

સાદરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી

ગાંધીનગર તાલુકાની સાદરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં કમિશનર ઑફ

Read More
ગુજરાત

હવે ખેડૂતોને સરકાર આપશે 1 લાખનું ઈનામ, જાણો કેવી રીતે લેશો લાભ

ગાંધીનગર: ગુજરાત સરકારે કૃષિ ક્ષેત્રે નવીનતા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે “સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના” અમલમાં મૂકી છે.

Read More
ahemdabadગુજરાત

સમગ્ર ગુજરાત પર મેઘરાજા મહેરબાન, ખેડૂતો ખુશ

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ મેઘરાજાની કૃપા વરસી રહી છે. ગતરોજ, ૨૭ જૂનના રોજ, રાજ્યના ૧૭૧ તાલુકામાં

Read More
મનોરંજન

‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું ૪૨ વર્ષની વયે નિધન: મનોરંજન જગત શોકમાં

મુંબઈ: અભિનેત્રી અને રિયાલિટી ટીવી સ્ટાર શેફાલી જરીવાલાનું ૪૨ વર્ષની વયે અકાળ અવસાન થતાં મનોરંજન ઉદ્યોગ અને તેમના ચાહકોમાં શોકની

Read More
ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: આજે ૬ જિલ્લામાં ‘રેડ એલર્ટ’, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રભાવિત

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું છે અને છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં

Read More
ગુજરાત

મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના ઉપ પ્રમુખ હીરા જોટવા બાદ પુત્ર દિગ્વિજયની અટકાયત

ભરૂચ જિલ્લાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડના મનરેગા કૌભાંડમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપ પ્રમુખ હીરા જોટવા બાદ ભરૂચ એલસીબી તેમના

Read More
ગાંધીનગર

દેહગામના પાટો હીરાતલાવ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025ના શુભારંભ નિમિતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ

Read More
ગાંધીનગર

શાહપુર તથા વલાદ ગામની પ્રાથમિક શાળાઓ ખાતે બાલુડાઓને પ્રવેશ કરવાયો

સમગ્ર રાજ્યમાં શરૂ થયેલ ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ -૨૦૨૫નો દ્રિતિય દિવસે ગાંધીનગર તાલુકાના શાહપુર પુર તથા વલાદ ગામે ગુજરાત રાજ્યના મુખ્ય

Read More
ahemdabadગુજરાત

અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રાનો પ્રારંભ: ‘જય રણછોડ’ના નાદથી ગુંજ્યું વાતાવરણ

અમદાવાદ: આજે અષાઢી બીજ, એટલે કે ૨૭ જૂન, ૨૦૨૫ ના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાઓ નીકળી

Read More