ગાંધીનગરમાં લિગ્નાઈટના વેપારી અને કૈલાસ કોર્પોરેશનના માલિક અરવિંદ ઠક્કરનું અપહરણ કરી 10 લાખની ખંડણી વસુલી
ગાંધીનગર : ગાંધીનગરમાં લિગ્નાઈટના વેપારીને ધંધા અર્થે બોલાવી ગુપ્તીની અણીએ કારમાં અપહરણ કરી આંગડીયા પેઢીમાંથી રૂ. 10 લાખની ખંડણી લીધા
Read More