ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

8 જૂનથી મંદિર, મસ્જિદ, ચર્ચ સહિતના ધાર્મિક સ્થાનો ખુલશે, મંદિરોના મહંતો, મસ્જિદોના ઈમામ અને ચર્ચોના પાદરીઓ સાથે રૂપાણીએ કરી વાતચીત

ગાંધીનગર : રાજ્યના ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સ કરશે. મંદિરો, મસ્જિદો અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થળો

Read More
ગુજરાત

કાયદાનાં લીરેલીરા ઉડાવનાર અમદાવાદના મેયર પર પોલીસ ક્યારે પગલા લેશે ?

અમદાવાદ : કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે ગુજરાત રાજ્યમાં ૬૦ દિવસના લોકડાઉન અને ત્યારબાદ અનલોકનાં અખતરા પછી પણ કોરોનાનું સંક્રમણ સંકટ

Read More
ગાંધીનગરગુજરાત

પાટનગરમાં ડી-માર્ટમાં કામ કરતી 3 યુવતીઓ કોરોનાગ્રસ્ત થતાં નાગરિકોમાં ફફડાટ વધ્યો.

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ગત 24 કલાક દરમિયાન નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા

Read More
ગાંધીનગરગુજરાત

કોરોના વચ્ચે સરકારનો આદેશ : હવે ઓનલાઈન વર્ગો શરૂ થશે, 1થી 9માં એડમિશન પૂરા કરો.

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા કોવિડ 19 મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર આરોગ્યનું હિત ન જોખમાય તે રીતે શાળાઓ

Read More
ગાંધીનગર

ગાંધીનગર અંબાપુરના તળાવમાં મર્સિડિઝ ખાબકી, પતિ-પત્નીનો ડૂબવાનો Video વાયરલ, યુવાનનું મોત મહિલાની શોધખોળ શરૂ

ગાંધીનગર : ગાંધીનગર પાસે આવેલા કોબા નજીક અંબાપુર ગામનું તળાવ આવેલું છે. આ તળાવમાં ગઈકાલે એક બેકાબૂ મર્સિડિઝ કાર ખાબકી

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર મહાપાલિકામાં મહિલા કર્મચારી કોરોના પોઝિટિવ આવતા ફફડાટ.

ગાંધીનગરઃ રાજ્યના પાટનગરમાં કોરોના વાઈરસ હવે કાબૂમાં રહેતો નથી એવું ચોક્કસ જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં અનેક કર્મીઓ કોરોના

Read More
ગુજરાત

સૌરાષ્ટ્રમાં ‘હિકા’ વાવાઝોડાનો ખતરો, જાણો 120 કિ.મીની ઝડપે કયા વિસ્તારોને ઘમરોળશે.

ગુજરાત હાલ કોરોનાના કારણે ઘોર સંકટમાં છે, તો બીજી બાજુ એક મોટા વાવાઝોડાનો ખતરો માથે આવીને ઉભો છે. અરબી સમુદ્રમાં

Read More
ગાંધીનગરગુજરાત

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય માટે જાહેર કરેલી અનલોક-૧ની ગાઇડ લાઇન્સ

અનલોક-૧ની ગાઇડ લાઇન્સની મહત્વપૂર્ણ જાહેરાતો • કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે

Read More
ગુજરાતરાષ્ટ્રીય

Unlock 1 : દેશમાં LOCKDOWN 30 જૂન સુધી વધારાયુ, નવી ગાઇડલાઇન જાહેર, જાણો શું ખુલશે, શું બંધ રહેશે

નવી દિલ્હી: દેશમાં લોકડાઉનને 30 જૂન સુધી વધારવામાં આવ્યું છે. સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. સરકારે ગાઇડલાઇન્સ જાહેર

Read More
ગાંધીનગરગુજરાત

ખેડૂતો માટે રાહતના સમાચાર : ૩૧ ઓગસ્ટ સુધીમાં પાક ધિરાણ પરત ભરપાઈ કરી શકશે

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતો/ધરતીપુત્રોના વ્યાપક હિતમાં ખેડૂતોના ટુંકી મુદ્દતના પાક ધિરાણની રકમ પરત ભરવાની મુદ્દત વધારી

Read More