રાષ્ટ્રીય

બેંગલુરુમાં આતંકવાદી ષડયંત્ર મામલે NIA એલર્ટ, 7 રાજ્યોમાં મોટી કાર્યવાહી

બેંગલુરુમાં આતંકવાદી ષડયંત્રના મામલામાં NIA એલર્ટ થઈ ગઈ છે. રામેશ્વરમ કાફેમાં થયેલા બોમ્બ વિસ્ફોટની તપાસ કરી રહેલી NIAએ સાત રાજ્યોમાં

Read More
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ બંધારણમાં ગર્ભપાતનો સમાવેશ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો

ફ્રેન્ચની સંસદમાં સંયુક્ત સત્ર દરમિયાન સાંસદોએ બંધારણમાં મહિલાઓના ગર્ભપાતના અધિકાર બિલને મંજૂરી આપી હતી. આ રીતે ફ્રાન્સ તેના બંધારણમાં ગર્ભપાતનો

Read More
ગાંધીનગરગુજરાત

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર આજે ભાજપમાં જોડાશે

લોકસભા ચૂંટણી અગાઉ આજે અનેક નેતાઓ ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર આજે ભાજપમાં જોડાશે. તે

Read More
ગાંધીનગરગુજરાત

સ્કૂલો વિદ્યાર્થીની ફી બાકી હશે તો પણ બોર્ડ પરીક્ષાની રિસિપ્ટ રોકી શકશે નહિ

ગુજરાત બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ સાયન્સ તથા ધો.૧૨ સામાન્ય પ્રવાહની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાની હૉલ ટીકિટ ઓનલાઈન જાહેર

Read More
રાષ્ટ્રીય

નોટ ફોર વોટ કેસમાં SCનો મોટો નિર્ણય, કહ્યું- સાંસદો અને ધારાસભ્યોને છૂટ આપી શકાય નહીં

નોટ ફોર વોટ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સોમવારે (4 માર્ચ, 2024), ટોચની કોર્ટે 1998ના નિર્ણયને ઉલટાવી દીધો

Read More
રાષ્ટ્રીયવેપાર

આજે સોમવારે સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજારમાં લીલા નિશાનમાં શરૂઆત થઈ

આજે સોમવારે સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજારમાં લીલા નિશાનમાં શરૂઆત થઈ છે. મિશ્ર વૈશ્વિક સંકેતોની અસર ભારતીય બજાર પર જોવા

Read More
ગાંધીનગરગુજરાત

સવા ત્રણસો વર્ષથી જ્ઞાનજ્યોત જગાવતા શ્રી રવિભાણ સંપ્રદાયે અનેક સમર્થ તેજસ્વી સંતોની ભેટ ગુજરાતને આપી છે: CM પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું હતું કે, કબીર સાહેબના સાધના, દર્શન અને વિચારધારાને ઝીલીને જળહળતો શ્રી રવિભાણ સંપ્રદાય સવા ત્રણસો વર્ષથી

Read More
રાષ્ટ્રીય

પીએમ મોદી આગામી 10 દિવસમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેશે

ચૂંટણી પંચ હવે કોઈપણ સમયે લોકસભાની આગામી ચૂંટણીની તારીખની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચ દ્વારા જાહેરાત બાદ સમગ્ર દેશમાં

Read More
રાષ્ટ્રીય

મહિલાને ડાર્લિંગ કહેનારને યૌન ઉત્પીડનનો દોષી માનવામાં આવશે

કલકત્તા હાઈકોર્ટે કહ્યું છે કે જો કોઈ પુરુષ કોઈ અજાણી મહિલાને ડાર્લિંગ કહે છે તો તેને યૌન ઉત્પીડનના દોષી માનવામાં

Read More