ગુજરાતધર્મ દર્શન

Shravan માસનો અંતિમ સોમવાર: શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા

અમદાવાદ: શ્રાવણ માસના પવિત્ર મહિનાનો આજે અંતિમ સોમવાર છે અને આ નિમિત્તે ગુજરાતના દરેક શિવાલયમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો

Read More
ગાંધીનગર

ગાંધીનગરમાં મેઘરાજાનું પુન:આગમન, ખેડૂતોમાં આનંદની લાગણી

ગાંધીનગર: લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ગાંધીનગર જિલ્લામાં ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી છે. શુક્રવારે મોડી રાતથી શરૂ થયેલા વરસાદથી ખેડૂતોમાં

Read More
રાષ્ટ્રીય

ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDAના ઉમેદવાર તરીકે સી.પી. રાધાકૃષ્ણનનું નામ જાહેર

નવી દિલ્હી: નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનનું નામ સત્તાવાર રીતે જાહેર કર્યું

Read More
આંતરરાષ્ટ્રીય

यूक्रेन को सुरक्षा गारंटी पर ज़ेलेंस्की ने ट्रंप की पेशकश का स्वागत किया

वॉशिंगटन डी.सी.: अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप और रूसी राष्ट्रपति व्लादिमीर पुतिन के बीच अलास्का में हुई बैठक के बाद यूक्रेन

Read More
ગાંધીનગર

મંગળવારથી પાટનગરમાં કુલ 10 સેક્ટરમાં 24 કલાક પાણી મળશે, જાણો ફરિયાદના હેલ્પલાઇન નંબર

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-14 થી 29 પૈકીના 10 સેક્ટરોના રહેવાસીઓ માટે ખુશ ખબર આવી ગઈ છે. પાટનગરના જાહેર આરોગ્ય બાંધકામ

Read More
ગુજરાતમનોરંજન

ચર્ચાસ્પદ લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં: હુમલો અને લૂંટના કેસમાં ધરપકડ

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. પાંચ દિવસથી ફરાર દેવાયત ખવડની ગુજરાત પોલીસે આખરે ધરપકડ કરી

Read More
રમતગમત

ઘરેલું ક્રિકેટમાં BCCIનો ક્રાંતિકારી નિર્ણય: ગંભીર ઈજા પર પ્લેઈંગ-11માં રિપ્લેસમેન્ટનો નિયમ લાગુ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઘરેલું ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવેથી મલ્ટિ-ડે મેચોમાં જો

Read More
ગાંધીનગરધર્મ દર્શન

ગણેશ વિસર્જન: સુરક્ષા સર્વોપરી, ગાંધીનગર કલેક્ટરનો કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવા અનુરોધ

ગાંધીનગર: આગામી ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખીને, ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન

Read More
ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં સૌપ્રથમ વાર દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર શિબિર યોજાશે

ગાંધીનગર જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે તે માટે, ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા દિવ્યાંગ રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે, દિવ્યાંગ

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: પ્રાકૃતિક ખેતી એ ટકાઉ વિકાસ અને સ્વસ્થ જીવનનો માર્ગ

ગાંધીનગરમાં ‘પ્રાકૃતિક કૃષિ અને ઉભરતી ટેકનોલોજી’ વિષયક 30 દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ શિબિરનો શુભારંભ થયો છે. આ પ્રસંગે ગુજરાતના

Read More