આરોગ્યરાષ્ટ્રીય

કોરોનાના કેસ વધતા CBSE પરીક્ષા સ્થગિત કરવા વિદ્યાર્થીઓની માંગ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ટર્મ 2ની પરીક્ષા માર્ચ-એપ્રિલમાં યોજાવા જઈ રહી છે. જોકે પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

ગાંધીનગર: અક્ષરધામ મંદિર મુલાકાતીઓ માટે થશે બંધ! આજે સાંજે 4:00 વાગ્યે યોજાશે બેઠક

રાજ્યમાં એક પછી એક મદિરો બંધ થઈ રહ્યાં છે ત્યારે હવે ગાંધીનગર (Gandhinagar) ખાતે આવેલું પ્રખ્યાત અક્ષરધામ મંદિર (Akshardham temple)

Read More
ગુજરાતરાષ્ટ્રીય

નોકરી નહીં મળે તો 3 હજાર રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપશે : આ CM એ કરી જાહેરાત

 ગોવા સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આમ આદમી

Read More
ગુજરાત

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઉજવણી, બોર અર્પણ કરવા ભાવિકો ઉમટયાં

નડિયાદ (Nadiad)શહેરમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિર(Santram Temple) આવેલું છે. ચરોતર પંથકનું હૃદયસમાન સંતરામ મંદિરમાં સોમવારે પોષી પૂનમ (Poshi Poonam)નિમિત્તે શ્રદ્ધાળુઓ બોર (Bor Arpan)સાથે આવશે. આ

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતી સિંગર વિજય સુવાળાએ આમ આદમી પાર્ટી છોડી આજે ભાજપમાં જોડાયા

ગુજરાતના(Gujarat)  જાણીતા ગાયક વિજય સુવાળા(Vijay Suvala)  સોમવારે ભાજપમાં(Bjp)  જોડાશે. ગાયક કલાકાર વિજય સુવાળા સોમવારે કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરશે. વિજય

Read More
ગાંધીનગર

ગાંધીનગરનાં યુવાઓ દ્વારા ઉત્તરાયણનો શોખ છોડીને પક્ષી બચાવો અભિયાનની હેલ્પલાઈન શરૂ કરી

ગાંધીનગર : ઉત્તરાયણ એટલે નાનામાં નાના ભૂલકાઓથી માંડીને ઉંમરલાયકના મોટા વડીલ લોકો સુધીનો પ્રિય અને મોજીલો તહેવાર આ તહેવારમાં લોકો

Read More
ગાંધીનગર

2025 સુધીમાં ગાંધીનગરમાં 50% ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો સાંસદ તરીકે અમારો લક્ષ્યાંક : અમિત શાહ

ગાંધીનગર : પ્રાકૃતિક ખેતીના સેમિનારને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) સંબોધન કર્યુ હતું. જેમાં CM, રાજ્યપાલ અને એક

Read More
ગાંધીનગર

પાટનગર યોજના ઘોર નિંદ્રામાં: શહેરમાં પતંગ સ્ટોલનું ભાડું લીધું પરંતુ ઊંધિયાનાં ઠેરઠેર ભાડા વિના મંડપો ઊભા થયા

ગાંધીનગર : ગાંઘીનગર શહેરમાં સરકારી ખુલ્લા પ્લોટમાં દરેક તહેવારોને અનુરૂપ સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ હેઠળના પાટનગર યોજના ગાંધીનગરના અધિક્ષક

Read More
ગુજરાત

ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે 40%ની સહાય મળશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ગુજરાતનાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. અહીં તેમણે બર્ડ રેસ્ક્યુ ટેન્ટની મુલાકાત લીધી હતી. સાથે

Read More