ગાંધીનગર

પૂજ્ય કસ્તુરબા ગાંધીની ૧૫૬મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

પૂજ્ય કસ્તુરબા ગાંધીની ૧૫૬મી જન્મજયંતી નિમિત્તે આજે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રીટાબેન મહેતા દ્વારા ભાવસભર

Read More
ગાંધીનગર

દહેગામ તાલુકાના કરોલી ગામમાં નવી AMTS બસ સેવા શરૂ

દહેગામ તાલુકાના કરોલી ગામ માટે આજનો દિવસ એક નવી શરૂઆત લઈને આવ્યો. અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખભાઈ પટેલ અને સ્થાનિક

Read More
ગુજરાત

ગુજરાતમાં શ્રમિકો માટે રાહત, બપોરે 1થી 4 કામકાજ બંધ

ગુજરાતમાં એપ્રિલના પ્રારંભથી જ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, તાપમાન 43 ડિગ્રીને વટાવી ગયું છે. શ્રમ આયોગે શ્રમિકોને બપોરે

Read More
રાષ્ટ્રીયવેપાર

પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવાની પ્રક્રિયા થઈ સરળ

સરકારે પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવાની પ્રક્રિયા સરળ બનાવી છે. હવે મેરેજ સર્ટિફિકેટ વગર પણ પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરી શકાશે. આ

Read More
ગાંધીનગર

વિશ્વ હોમિયોપેથી દિવસની સરકારી હોમિયોપેથી દવાખાનુ ચિલોડા ખાતે ઉજવણી કરવામાં આવી

તા.10/4/ 2025 ના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ ની ઉજવણી અંતર્ગત સરકારી હોમિયોપેથી દવાખાનુ ચિલોડા,ગામ ચિલોડા તાલુકો જીલ્લો ગાંધીનગર ખાતે સવારે

Read More
ગાંધીનગર

ગાંધીનગર ગિફ્ટ સિટીની બાંધકામ સાઇટની જિલ્લા કલેકટરે લીધી ઓચિંતી મુલાકાત 

અતિશય ગરમી અને લુથી બચવા માટે જિલ્લા કલેક્ટરશ્રી ગાંધીનગર, મેહુલ કે. દવે દ્વારા લોકહિતમાં વારંવાર સૂચન કરવામાં આવી રહ્યા છે

Read More
ગાંધીનગર

ગુજરાત વિધાનસભા ખાતે શ્રી સરદારસિંહ રાણાને જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

 ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે શ્રી સરદારસિંહ રાણાની ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રીટા મહેતાએ ભાવસભર પુષ્પાંજલિ

Read More
ગાંધીનગર

પુષ્પક ફાઉન્ડેશન રાંદેસણ ખાતે સિનિયર સિટીઝન ગ્રુપ નો પ્રોગ્રામ

પુષ્પક ફાઉન્ડેશન પ્રિસ્કૂલ – ડે કેર ખાતે દર શનિવારે સાંજે ૫:૩૦ થી ૯:૦૦ કલાક સુધી સંગીતપ્રેમી જનતા તથા સિનિયર સિટીઝન

Read More
ગાંધીનગર

વડીલો માટે રાંદેસણ ખાતે નિઃશુલ્ક લાઈબ્રેરી અને પ્લેઝોન નું ઉદ્ધઘાટન

રવિવાર અને રામનવમી ના શુભ દિવસે પુષ્પક ફાઉન્ડેશન (પ્રિસ્કૂલ -ડેકેર) ખાતે સંસ્કાર ગ્રુપ ના સ્થાપક શ્રી એસ. કે. પટેલ સાહેબ

Read More
રાષ્ટ્રીય

26/11 મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા ભારત લવાયો

મુંબઈમાં થયેલા ભયાનક 26/11ના આતંકવાદી હુમલાના એક મુખ્ય આરોપી તહવ્વુર રાણાને આખરે ભારત લાવવામાં આવ્યો છે. અમેરિકાથી પ્રત્યાર્પણ કરાયેલું વિશેષ

Read More
x