ગાંધીનગરગુજરાત

મૃત્યુના આંકડા છૂપાવાઇ રહ્યા છે તેવા અખબારી અહેવાલો ખોટા, લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાની માનસિકતા : પ્રદીપસિંહ જાડેજા

ગાંધીનગર : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યના એક અગ્રણી અખબારે ‘‘ગુજરાતમાં મૃત્યુના આંકડા સરકાર છૂપાવે છે. ૭૧ દિવસમાં

Read More
ગુજરાત

ધો.11માં પ્રવેશ પહેલી-બીજી કસોટીના આધારે પ્રવેશ અપાશે

ધો. 10માં માસ પ્રમોશન આપવાના નિર્ણયની સ્કૂલો, વાલીઓ અને શિક્ષણ પર માઠી અસરપડે તેવી સંભાવના નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. શિક્ષણ

Read More
Uncategorized

કોરોનામાં ડિવોર્સ ઇન્કવાયરીનું પ્રમાણ 30થી 40% વધી ગયું

કોરોનાની અસર લોકોના સ્વાસ્થ્યની સાથે-સાથે પરિવારના સંબંધોમાં જોવા મળી છે. લૉકડાઉન બાદના સમયગાળામાં ડિવોર્સની ઈન્ક્વાયરીમાં પણ વધારો થયો છે. વર્ષ

Read More
ગુજરાત

ગુજરાતમાં 21 વર્ષ પછી મે મહિનામાં વાવાઝોડું

ભારતીય હવામાન વિભાગે શુક્રવારે ટૌકતે વાવાઝોડાને લઈને ગંભીર ચેતવણી જારી કરતા જણાવ્યું હતું કે લક્ષદીપ ક્ષેત્રમાં દબાણ સર્જાયું છે જે

Read More
ગુજરાત

અમદાવાદ : મ્યુકોરમાઈકોસિસના સિવિલમાં 296 દર્દીઓ સારવાર હેઠળ, એન્ફોટેરેસિન-Bના ઇન્જેક્શન માટે લાંબી કતાર

અમદાવાદ : કોરોનાથી માંડ સાજા થયા પરંતુ ડાયાબિટીસ, બ્લડપ્રેશર સહિતની બીમારીથી પીડાતા લોકો હવે મ્યૂકરમાઈકોસિસની બીમારીમાં સપડાઈ રહ્યા છે, રાજ્યની

Read More
ગુજરાતધર્મ દર્શન

મોરારિબાપુ દ્વારા વિચરતી જાતિના લોકો અને સેકસ વર્કર બહેનોને ૩૫ લાખની સહાય

ગત વર્ષથી સમગ્ર વિશ્વ કોવીડની મહામારીનો સામનો કરી રહ્યું છે. આ વૈશ્વિક મહામારીની અસરો વ્યાપક છે. લોકોના આરોગ્ય ઉપરાંત રોજીંદા

Read More
આરોગ્યગુજરાત

સુરતમાં મ્યુકરમાઈકોસીસ રોગે મચાવ્યો હાહાકાર

કોરોનાથી માંડ સાજા થયા પરંતુ ડાયાબિટીસ, બ્લડપ્રેશર સહિતની બીમારીથી પીડાતા લોકો હવે મ્યૂકરમાઈકોસિસની બીમારીમાં સપડાઈ રહ્યા છે, રાજ્યની સરકારો હોસ્પિટલોમાં

Read More
આરોગ્યગુજરાત

”મારુ ગામ કોરોના મુકત ગામ” ના સરકારી તાયફા વચ્ચે જામનગર જિલ્લામાં આરોગ્ય કેન્દ્રોને ખંભાતી તાળા : પરેશ ધાનાણી

જામનગર : સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્ય લાંબા સમયથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોના વાયરસની પહેલી લહેરની સરખામણીમાં

Read More
આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

મ્યુકરમાયકોસિસ ગંભીર પણ જો આ રીતની સારાવાર લેવાય તો બચી શકાય

દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે બ્લેક ફંગસ (મ્યુકોરમાઈકોસિસ) નામની નવી જાન લેવા બિમારીથી લોકોને ગભરાવાની જરૂર નથી. જો સમયસર આ

Read More