ધર્મ દર્શન

ધર્મ દર્શન

ચોથું નોરતું, આજે કુષ્માંડા માતાજીની કરો પૂજા-અર્ચના, બધી મનોકામના થશે પૂર્ણ

નવરાત્રીના ચોથા દિવસે માતા દુર્ગાના ‘કુષ્માંડા’ રૂપની પૂજા કરવામાં આવે છે. પોતાના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના

Read More
ગુજરાતધર્મ દર્શન

બોલ મારી અંબે, જય જય અંબે…, ના નાદથી અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું

વિક્રમ સંવત 2078 અશ્વિન શુક્લ પક્ષ પ્રતિપદા શારદીય નવરાત્રિનો સોમવારથી પ્રારંભ થયો છે. કોરોનાના બે વર્ષ બાદ 4 ઓક્ટોબર સુધી

Read More
ધર્મ દર્શન

નવરાત્રિમાં બીજા નોરતે બ્રહ્મચારિણી સ્વરૂપની કરવામાં આવે છે પૂજા, જાણો..

નવરાત્રીના બીજા દિવસે બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિમાં દુર્ગા પૂજાના અવસરે મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે

Read More
ધર્મ દર્શન

નવરાત્રી દરમિયાન શક્તિપીઠ તરફ જતા રૂટ પર વધારાની ST બસો દોડાવવામાં આવશે

  નવરાત્રિના પવિત્ર પર્વનો પ્રારંભ થતાં જ રાસ ગરબાની મોજ-મસ્તી સાથે ભાવિક ભક્તો પણ માતાજીની આરાધનામાં જોડાશે. બીજી તરફ નવરાત્રિના

Read More
ધર્મ દર્શન

પ્રિયંકા ગાંધી પાવાગઢમાં મહાકાલી માતાના દર્શન કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાષ્ટ્રીય નેતાઓએ હવે ગુજરાતના પ્રચાર પ્રવાસો શરૂ કરી દીધા

Read More
ગુજરાતધર્મ દર્શન

નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ, ગાંધીનગરમાં ચણિયાચોળી ખરીદવા ભીડ જામી 

મા આદ્યશક્તિની આસ્થા અને ઉપાસનાના પર્વ નવલી નવરાત્રીનો થોડા દિવસો બાદ પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીના નવ દિવસ સુધી માઈભક્તો

Read More
ગુજરાતધર્મ દર્શન

ખેલૈયાઓમાં નિરાશા: ગરબાને માત્ર 10 વાગ્યા સુધી જ મંજૂરી? જાણો સરકારની જાહેરાત

આસો સુદ પૂનમથી નવરાત્રીનો પ્રારંભ થશે, જગદંગા, અંબા, ભવાની સહિતના અનેક નામો ધરાવતા મંદિરોમાં શક્તિ સ્વરૂપે આદિશકિતની પૂજા કરવાનો પ્રસંગ

Read More
ગુજરાતધર્મ દર્શન

નવલા નોરતામાં દરરોજ બનાવો ખાસ પ્રસાદ, જાણો કયા દિવસે શું બનાવશો

9 દિવસ સુધી ઉજવાતો નવરાત્રીનો તહેવાર ખૂબ જ મહત્વનો છે. હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ 9 દિવસોમાં વિવિધ

Read More