ગાંધીનગર

રાજપુત સંગઠનોએ મંત્રી રૂપાલાના નિવેદનને લઈ સેક્ટર 11 રામકથા મેદાન ખાતે વિરોધ નોંધાવ્યો

લોકસભા ચૂંટણીના ઉમેદવાર મંત્રી રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઇ ગાંધીનગર સેક્ટર 11 રામકથા મેદાન ખાતે રાજપૂત સંગઠન સહિત તમામ ક્ષત્રિય સમાજના આગેવનોએ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો. સંગઠને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી છે અને જો માંગ નહિ સંતોષાય તો આગામી સમયમાં વિવિધ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x