Gujarat

ahemdabadગુજરાત

અમદાવાદમાં ગંદકી કરનારા સામે AMCની કાર્યવાહી, 77 એકમોને નોટિસ

અમદાવાદ મહાનગર પાલિકા (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે શહેરને સ્વચ્છ રાખવાની ઝુંબેશ હેઠળ સઘન તપાસ હાથ ધરી છે. ઉત્તર પશ્ચિમ

Read More
ગુજરાત

પાલનપુરમાં ACBની મોટી કાર્યવાહી, 3 લાખની લાંચ લેતા બે અધિકારીઓ ઝડપાયા

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ પાલનપુરમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરીમાં દરોડા પાડીને બે સરકારી અધિકારીઓને 3 લાખ રૂપિયાની લાંચ લેતા

Read More
ahemdabadગુજરાત

અમદાવાદમાં ભારતની વિજયના ફટાકડા ફોડતા યુવકો વચ્ચે પથ્થરમારો, 7ની અટકાયત

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની પાકિસ્તાન સામે જીતની ઉજવણી દરમિયાન અમદાવાદના અનુપમ ત્રણ રસ્તા પાસે પથ્થરમારો થયો હતો. રવિવારે રાત્રે ફટાકડા

Read More
ahemdabadગાંધીનગરરમતગમત

ભારતની પાકિસ્તાન પર શાનદાર જીત: અમદાવાદ અને ગાંધીનગરમાં દિવાળી જેવો માહોલ

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવીને વિજયી કૂચ જારી રાખી છે. બાંગ્લાદેશ સામેની

Read More
ગુજરાતરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત: 7 માર્ચે સુરતમાં કાર્યક્રમ

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ વડાપ્રધાન મોદીની આ પ્રથમ ગુજરાત

Read More
ગુજરાત

ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી: 18 ફેબ્રુઆરીથી 09 માર્ચ સુધી ચાલુ રહેશે

ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી, વર્ષ ૨૦૨૪-૨૫ માં ચણા અને રાયડાની ટેકાના

Read More
ગાંધીનગર

દહેગામમાં વાળંદ સમાજનો 29મો લગ્નોત્સવ યોજાયો

દહેગામમાં શ્રી ચોરાસી જુથ લીંબચ માતા મંદિર ટ્રસ્ટ દ્વારા શહેરના નીલકંઠ મહાદેવ, દહેગામ – મોડાસા રોડ ખાતે 29માં ભવ્ય સમૂહ

Read More
ગુજરાત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી સમયમાં ગુજરાતની મુલાકાતે લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી સમયમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. વિશ્વભરના પ્રવાસીઓ અહીં વિવિધ સ્થળોની મુલાકાત લે છે ત્યારે હવે દેશના

Read More
ahemdabadગાંધીનગરગુજરાત

ગુજરાતમાં રાજ્યમાં ઇ મેમો ન ભરનાર થઈ જજો સાવધાન, હવે થશે FIR

ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેરહિતની કરવામાં આવી હતી જેની સુનાવણી હાથ ધરવામાં આવતા કોર્ટે ટ્રાફિક મેમો ન ભરનાર લોકો સામે ટકોર

Read More
ગાંધીનગરગુજરાત

જો મારી સરકાર આ‌વશે તો ગુજરાતમાંથી આ કૃત્રિમ દારૂબંધી હટાવી લેવાશે : શંકરસિંહ વાઘેલા

ગાંધીનગર : રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરવાની વાતને અનુમોદન આપ્યું છે. આ અંગે વાઘેલાએ

Read More
x