ગાંધીનગર

સાવજોનું વેકેશન પૂરું સિંહ દર્શન માટે વન વિભાગની લીલીઝંડી

ગીર : 16 ઓકટોબરથી વનરાજોનું વેકેશન ખૂલશે. એ દિવસે સવારે ૬ વાગ્યાથી વિધિવત વન વિભાગ દ્વારા લીલી ઝંડી દેખાડી પ્રવાસીઓ

Read More
ગુજરાત

મોલ-મલ્ટિપ્લેક્સમાં પ્રથમ કલાક ફ્રી પાર્કિંગ બાદ ચાર્જ સુરતના કેસમાં સુપ્રીમકોર્ટનો મહત્વનો આદેશ

અમદાવાદ : મલ્ટિપ્લેક્સ થિયેટરો કે મોલ માલિક મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ કે ફી વસૂલી શકે નહી એ મતલબના ગુજરાત હાઇકોર્ટના

Read More
ગુજરાત

અલ્પેશ ઠાકોરમાં તાકાત હોય તો ભાજપના પાંચ આગેવાનને ટિકિટ અપાવે : ધારાસભ્ય બલદેવ ઠાકોર

રાધનપુર : વિરમગામમા 80 હજાર ઠાકોર હતા. છતાં તે ટિકિટ ત્યાં કેમ નહોતી માંગી. રાધનપુરન ચૂંટણીમા હવે કોંગ્રેસના ધારાસભ્ય બળદેવ

Read More
ગાંધીનગર

બાંદરા-પાલિતાણા વચ્ચે સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડશે

અમદાવાદ : બાંદરા-પાલિતાણા વચ્ચે સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડશે ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે. અમદાવાદ ટ્રેનના પ્રવાસીઓ માટે બાંદરા

Read More
ગુજરાત

પેટાચૂંટણી : ભાજપ-કોંગી દ્વારા તાકાત લગાવી દેવાઈ ઘેર-ઘેર જઇને મતદારોને રિઝવવાના પ્રયાસો : પરેશ ધાનાણી થરાદમાં ચૂંટણી સભા યોજવા તૈયાર

અમદાવાદ : ગુજરાતમાં છ સીટો ઉપર યોજાનાર પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે. પેટાચૂંટણીમાં

Read More
ગુજરાત

ગુજરાતમાં રોગચાળાનો કહેર: બે ડઝન લોકોનાં મોત

અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે ચોમાસું લંબાતા મચ્છરજન્ય રોગચાળો વકર્યો હતો. રાજકોટ, જામનગર, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ સહિત રાજ્યભરમાં પાંચ હજારથી

Read More
ગુજરાતરાષ્ટ્રીય

ગાંધીજીએ આપઘાત કરવા શું કર્યું ? શાળાની પરીક્ષામાં પૂછાયો પ્રશ્ર્ન.

ગાંધીનગર : જિલ્લાના માણસામાં સુફલામ શાળા વિકાસ સંકુલે તૈયાર કરાયેલા ધોરણ ૯ અને ૧૨ના ગુજરાતી વિષયના પ્રશ્ર્નપત્રમાં પેપર સેટર દ્વારા

Read More
ગુજરાત

સિદ્ધપુરમાં મુખ્ય પ્રધાનનો પ્રવાસ રદ થતા તંત્રએ નવા રોડ બનાવવાને બદલે થીંગડાં માર્યા

પાટણ : સિદ્ધપુરમાં એક ધાર્મિક પ્રસંગે સીએમ વિજય રૂપાણી હાજરી આપવા આવવાના હતા જેથી પાલિકા સહિતનું સ્થાનિકતંત્ર તૈયારીઓમાં લાગી ગયું

Read More
આંતરરાષ્ટ્રીયગુજરાત

કચ્છના મુન્દ્રા બંદરેથી ઈંગ્લેન્ડ પહોંચી ગયેલી ઘો ખાસ મહેમાન બની ગઈ !

ભુજ: બે વર્ષ અગાઉ ઉત્તર અમેરિકામાં જોવા મળતું રેક્કુન નામનું સસ્તન નિશાચર પ્રાણી કચ્છના કંડલા બંદરે ટીમ્બરના કોઈ જહાજમાં ભૂલથી

Read More
Uncategorized

કચ્છ સરહદે જવાનો હવે સંપર્કવિહોણા નહીં રહે: ભેડિયાબેટ પાસે બીએસએનએલનો ટાવર કાર્યરત

ભુજ : ભુજ દેશની અતિ સંવેદનશીલ ભૂમિસીમાનું રખોપું કરતા જવાનો હવે કોઇ પણ આપાતકાલિન સ્થિતિ સર્જાય ત્યારે સંપર્ક વિહોણા રહેશે

Read More