ગાંધીનગર

ગાંધીનગર શહેરમાં રાહત દરના પ્લોટ ધારકોએ વપરાશ અંગેનું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે : કલેક્ટર

ગાંધીનગરમાં રાહત દરના પ્લોટ ધારકોએ પ્લોટ ઉપર બાંધકામ પૂર્ણ કરેલ ના હોય તો તેઓએ તારીખ ૧૪/૦૨/ ૨૦૨૪ સુધીમાં બાંધકામ પૂર્ણ

Read More
ગાંધીનગર

વાવોલ ખાતે શહેર ભાજપનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો

શહેર ભાજપનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ તા.૨૦ નવેમ્બર સોમવારના રોજ કમલાપુંજ લોન્સ, વાવોલ ખાતે યોજાઇ ગયો હતો જેમાં પ્રદેશ ભાજપના

Read More
રાષ્ટ્રીય

23 નવેમ્બરથી 15 ડિસેમ્બરના દરમિયાન દેશમાં 38 લાખ લગ્ર પ્રસંગો યોજાશે

દેશભરમાં શિયાળાની શરૂઆતથી જ લાગસરા શરૂ થઇ જાય છે. CAITના વડા પ્રવીણ ખંડેલવાલે આપેલી જાણકારી મુજબ, 23 નવેમ્બરથી 15 ડિસેમ્બરના

Read More
ગાંધીનગર

ધારાસભ્ય રીટાબેનની ઉપસ્થિતિમાં પાણી અને ગટરની કામગીરીને લઈ સમીક્ષા બેઠક યોજાઇ

ગાંધીનગર મતવિસ્તારમાં વિકાસકાર્યો ની ચાલી રહેલ કામગીરીને લઈ યોજાયેલ સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય રીટાબેન ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ અધિકારીઓને કામ

Read More
ગુજરાત

પટેલ સરકારનો જનહિતકારી નિર્ણય: મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ૧૦૦ ટકા પેનલ્ટી માફી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અન્‍વયે તા. ૩૧ માર્ચ ૨૦૨૪

Read More
રાષ્ટ્રીય

નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ અને સોનિયા ગાંધી સામે EDની મોટી કાર્યવાહી

EDએ AJLની કરોડોની સંપત્તિને અસ્થાયી રીતે ટાંચમાં લેવાના આદેશ આપ્યા છે. આ એક્શન મની લોન્ડ્રિંગ મામલામાં ED દ્વારા કરાઈ છે.

Read More
ગાંધીનગરગુજરાત

દહેગામ બસ ડેપોએ દિવાળીના તહેવારો અને દૈનિક બસોના સંચાલનથી 1 કરોડથી વધુની આવક મેળવી

દિવાળીના તહેવારો દરમિયાન બહાર કામ અર્થે રહેતા લોકો પોતાના વતનમાં પોતાના ઘરે પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવા જતા હોય છે.

Read More
ગુજરાત

ગોધરા-દાહોદ હાઇવે પર ઉભેલી બસને અન્ય બસે ટક્કર મારતા 4 મુસાફરોના કરુણ મોત

રાજ્યના ગોધરા-દાહોદ હાઇવે ઉપર એક બસે અન્ય બસને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો છે. બસમાં સવાર 4 મુસાફરોના મોત નિપજયા

Read More
ગુજરાત

ઠંડી વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહીથી ખેડૂતોમાં ફફડાટ

ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધીરે ધીરે ઠંડીનો માહોલ જામ્યો છે એવામાં ભાર શિયાળે ચોંમાસાનો માહોલ સર્જાવાની આગાહી કરવામાં આવી છે.

Read More
ગુજરાતધર્મ દર્શન

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ વિવાદમાં ઘેરાયેલ ટચ સ્ટોન ફાઉન્ડેશનને મળ્યો

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટમાં પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ બદલાયો છે. અગાઉ પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સને ઘીના ગોટાળા મામલે બ્લેક લિસ્ટ કરવામાં

Read More