ગુજરાત

કોગ્રેસ દ્વારા મોધવારીનો ગેસના બાટલા લઇને વિધાનસભાના ગેસ પાસે વિરોધ કરવામાં આવ્યો

ગુજરાત વિધાનસભાની બજેટ સત્ર દરમિયાન કોગ્રેસ દ્વારા આજે મોધવારીનો વિરોધ કર્યો હતો. કોગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને અર્જૂન

Read More
ગુજરાત

૧૪મી માર્ચથી શરૂ થતી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા માટે ગાંધીનગર જિલ્લામાં એક્શન પ્લાન દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૩ દરમિયાન લેવાનારી એસ.એસ.સી અને એચ. એસ. સી.ની પરીક્ષા સંદર્ભે ગાંધીનગર

Read More
ગુજરાત

હાસ્યકાર-ચિંતક જગદીશ ત્રિવેદી સહીત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મુખ્યમંત્રીના હસ્તે ‘પ્રાઈડ ઓફ ઈન્ડીયા’ એવોર્ડથી સન્માનિત થયા

ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે હાસ્યકલાકાર,લેખક અને સમાજસેવક એવા જગદીશ ત્રિેવેદીને “પ્રાઈડ ઓફ ઈન્ડીયા” એવોર્ડ એનાયત થયો છે.ફીલીગ્ઝ મલ્ટીમિડિયા

Read More
ગુજરાત

ફિંગરપ્રિન્ટ લેવા રાજ્ય પોલીસ વડાનો આદેશઃ 2021 બેચના તમામ PSIનું બાયોમેટ્રિક વેરિફિકેશન થશે

સૂત્રોના જણાવ્યા અનુસાર તડવી ઉપરાંત અન્ય ઉમેદવારોને પણ નકલી તાલીમ આપવાના આરોપને ખાળવા પ્રક્રિયાના ભાગરૂપે આ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું

Read More
ગુજરાત

GPSC આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રિલિમ પરીક્ષા મોકૂફ, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

GPSC એ 26 માર્ચે યોજાનારી પરીક્ષાઓ વચ્ચે સહાયક ઈજનેર વર્ગ-2 ની પ્રારંભિક પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષાની

Read More
ગાંધીનગરગુજરાત

કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા ચારિત્ર્ય નિર્માણ હેતુ શિબિર યોજાઈ

યુવા વિધાર્થીઓનાં જીવન ઘડતર અને ચારિત્ર્ય નિર્માણ હેતુથી કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સર્વ નેતૃત્વ ૭૦મીં નિવાસી તાલીમ શિબિર સર્વ વિદ્યાલય

Read More
મનોરંજન

વિમેન્સ પ્રિમીયર લીગને લાગશે બોલિવૂડનો ‘વઘાર’ઃ ઉદ્‌ઘાટન સમારોહમાં કૃતિ-કિયારા ધમાલ મચાવશે

વિમેન્સ પ્રિમીયર લીગ (ડબલ્યુપીએલ-૨૦૨૩)ની પહેલી સીઝનનો ઉદ્‌ઘાટન સમારોહ શનિવારે યોજાશે. પહેલી મેચમાં મુંબઈ ઈÂન્ડયન્સ ટીમનો સામનો ગુજરાત સામે થશે. ભારતીય

Read More
ગુજરાત

રાજ્યના ૬ જિલ્લામાં ૬૧ હજાર ૫૮ બેરોજગારો નોંધાયા હોવાનું સરકારે સ્વીકાર્યું હતું.

ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવામાં આવી રહી છે. એક બાદ એક મુદ્દાઓને લઈ ચર્ચાઓ માટે માંગ કરવામાં આવી

Read More
ગુજરાતધર્મ દર્શન

શ્રધ્ધાળુઓમાં નારાજગી પ્રસરીઃઅંબાજી મંદિરે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાની હિલચાલ

યાત્રાધામ અંબાજીમાં વર્ષોથી માઇભક્તોને અપાતો મોહનથાળનો પ્રસાદ બંધ કરવાની હિલચાલ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇ શ્રધ્ધાળુઓમાં

Read More