ગાંધીનગરગુજરાત

બીઆરસી ભવન માણસા દ્વારા દિવ્યાંગ બાળકો તથા વાલીઓનો પ્રવાસ

બીઆરસી ભવન માણસા દ્વારા રિસોર્સ રૂમ પર આવતા દિવ્યાંગ બાળકો તથા વાલીઓનો પ્રવાસનું આયોજન કરેલ હતું જેમાં કુલ 51 જેટલા

Read More
ગુજરાત

પહેલીવાર એરંડાની ખેતી કરનારા ખેડૂતોના ખિસ્સામાં આવશે સમૃદ્ધિ, ભાવને લઈને હોબાળો થયો

ગુજરાતમાં એરંડાની ખેતી મોટાભાગે ઉત્તર ગુજરાતમાં થાય છે. ઉત્તર ગુજરાતમાં પશુપાલકો હોવાને કારણે ખેડૂતો એરંડાની સાથે ઘાસચારાનો પાક મેળવીને પશુપાલન

Read More
ગુજરાત

આવતીકાલે CNG પેટ્રોલ પંપની હડતાળ, કાર અને રિક્ષા માલિકો આ સમાચાર જરૂર વાંચો

આવતીકાલે 3 માર્ચથી રાજ્યમાં પેટ્રોલ પંપ પરથી CNGનું વેચાણ અનિશ્ચિત સમય માટે બંધ રહેશે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશને આ

Read More
ગુજરાત

આવતીકાલે CNG પેટ્રોલ પંપની હડતાળ, કાર અને રિક્ષા માલિકો આ સમાચાર જરૂર વાંચો

આજે ગુજરાત સરકારે ખેડૂતોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારે ખેડૂતોને તેમના પાક માટે

Read More
ગુજરાત

પ્રાથમિક શિક્ષકોને બોર્ડની પરીક્ષામાં સરકારના પ્રતિનિધિ તરીકે ફરજ સોંપવામાં આવશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચ, 2023ના રોજ ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા લેવામાં આવનાર છે. પરીક્ષામાં

Read More
ગુજરાત

૪ માર્ચ પછી અલગ અંદાજમાં દેખાશે ગુજરાતનું આકાશ! આંધી-પવન સાથે વરસાદ અને કરા પડશે

૪થી માર્ચ બાદ રાજ્યમાં હવામાન પલટો શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ૪થી ૮માર્ચ દરમિયાન માવઠાની શક્યતા

Read More
ગુજરાત

વિધાનસભા ચૂંટણી પછી ભાજપે એક જ મહિનામાં ૯ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખોને બદલ્યા

વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સંગઠનમાં બદલાવનો એક મોટા દોરનો પ્રારંભ થઈ ગયો છે. ભારતીય

Read More
મનોરંજન

વરુણ ધવને પ્રમોશન દરમિયાન મજાકમાં કૃતિ અને પ્રભાસના નામ જાડ્યા હતા.

છેલ્લા કેટલાક મહિનાઓથી બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન તેના પ્રભાસ સાથેના અફેરને લઈને ચર્ચામાં છે. કૃતિ અને પ્રભાસના અફેરની બોલિવૂડમાં ખુબ

Read More
ગુજરાત

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા માં અંગ્રેજી વિભાગ દ્વારા SCOPE ની પરીક્ષા અંગે વર્કશોપ

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માં આવેલ શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ. એ. સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં બેવડી ઋતુના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, રહીશોએ મહાનગરપાલિકા વિસ્તારમાં દવા-ફોગીંગનો છંટકાવ કરવાની માંગ કરી.

છેલ્લા કેટલાય દિવસોથી મચ્છરોના વધી રહેલા પ્રકોપના કારણે શહેરના રહીશો અને ખાસ કરીને નાના બાળકો રોગનો શિકાર બની રહ્યા છે.

Read More