ગાંધીનગરગુજરાત

ગાંધીનગર મહાનગરપાલિકા ઝોન કક્ષાની યોગ સ્પર્ઘા તા. ૨૭મી ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે યોજાશે

યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને

Read More
ગુજરાત

માણસા તાલુકાના ખાટા આંબા ગામે ૨૦૭ જેટલા ખેડૂતો હાજર રહી એક દિવસીય ખેડૂત તાલીમ અંતર્ગત માર્ગદર્શન મેળવ્યું

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા “પ્રાકૃતિક કૃષિ–“બગાયતી ખેતીનું નવું આયમ” થીમ હેઠળ તા.૧૫ ફેબ્રુઆરીના

Read More
ગાંધીનગર

ગાંધીનગરમાં TCS માટે ૨૧મીએ રોજગાર ભરતી મેળો યોજાશે

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગર અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૧-ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦:૦૦

Read More
રાષ્ટ્રીય

આકાશ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી નિક્કીની લાશ લઈને 35KM ફરતો રહ્યો સાહિલ : કારમાં ઝઘડો થતા મોબાઇલ કેબલથી ટૂંપો દીધો, લાશને ફ્રીજમાં મૂકી

દિલ્હીમાં નિક્કીના મર્ડર કેસમાં હવે મોટો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ, લગ્નની જાણકારી મળતા નિક્કી અને સાહિલ

Read More
ગાંધીનગરગુજરાત

કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા ૬૯ મી ‘સર્વ નેતૃત્વ’ તાલીમ શિબિર યોજાઈ.

કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા તા. ૩ થી ૭ ફેબ્રઆરી,૨૦૨૩ દરમિયાન પાંચ દિવસીય ૬૯ મી ‘સર્વ નેતૃત્વ – નિવાસી તાલીમ શિબિર’

Read More
મનોરંજન

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ તુર્કી-સીરિયાના ભૂકંપ પીડિતો માટે મદદની વિનંતી કરી

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદથી જ બંને દેશોમાં તબાહી મચેલી છે. આ ભૂકંપમાં અત્યાર સુધી ૩૬ હજારથી વધુ લોકોએ

Read More
ગુજરાત

ઘઉંના ભાવ ઘટયા ત્યાં કઠોળમાં તેજીઃ સીંગતેલ વધુ ઉંચકાયુ

લાંબા વખતથી મોંઘવારીમાં પિસાતી પ્રજાને કોઇ રાહત મળતી ન હોય તેમ વારાફરતી એક પછી એક ખાદ્યચીજામાં ભાવવધારાથી રસોડાનું બજેટ ખોરવાયેલું

Read More
ગુજરાત

ભવનાથ તીર્થક્ષેત્રમાં યોજાનાર મહા શિવરાત્રી મેળાને લઈને ભવનાથમાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

ભવનાથ તળેટીમાં યોજાનાર શિવરાત્રી મેળો આવતીકાલથી શરૂ થવાનો છે ત્યારે લાખો ભાવિકોમાં શિવરાત્રી ઉજવવા ભારે થનગનાટ છે, અને મેળાને લઈને

Read More
આંતરરાષ્ટ્રીય

માર્ચ-એપ્રિલ મહિનામાં સસ્તા ભાડામાં કરો પશુપતિનાથની જાત્રા, જમવા-રહેવાનું મફત

નેપાળ ભારતનો પડોશી દેશ છે અને તે તેની સુંદરતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. નેપાળની સુંદર રાજધાની કાઠમંડુમાં પશુપતિનાથ મંદિર

Read More
ગુજરાત

શામળાજી કોલેજમાં મેક્રમ આર્ટની તાલીમ થકી ભણવા સાથે સાથે વિદ્યાર્થી આત્મનિર્ભર બને તેની ૨૦ દિવસની તાલીમ યોજાઈ ગઈ

શ્રી કલજીભાઈ આર. કટારા આર્ટ્સ કોલેજ, શામળાજીમાં વિધાર્થીઓ આત્મનિર્ભર બને અને સ્વબળે આગળ વધે એ હેતુથી તા-૨૩-૧-૨૩ થી તા-૧૧-૨-૨૩ દરમ્યાન

Read More