ગુજરાત

GUJCET 2022 માટેની પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ જાહેર

ગુજકેટની પરીક્ષા (Exam)ને લઈને મહત્વનો નિર્ણય કરાયો છે. GUJCET 2022 માટેની પરીક્ષા ફોર્મ (Exam form)ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 25 જાન્યુઆરીથી

Read More
રાષ્ટ્રીય

PM મોદી આજે અનેક જિલ્લાના ડીએમ સાથે વાતચીત કરશે, સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના ફીડબેક લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)આજે સવારે 11 વાગે વીડિયો કોન્ફરસ (video conferencing)દ્વારા વિવિધ જિલ્લાના ડીએમ સાથે વાતચીત કરશે. આ દરમિયાન

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

આજથી સમગ્ર રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ, હોટલ-થિયેટર, શાળાઓ બંધ થાય તેવી શક્યતા

ગાંધીનગર : ગુજરાતમાં એક જ દિવસમાં 25 હજારની આસપાસ કેસ આવી રહ્યા છે. રોજિંદી રીતે કેસમાં 5000 ની આસપાસનો ઉછાળો

Read More
આરોગ્યરમતગમત

ઈન્ડિયાના પૂર્વ બોલર હરભજન સિંહ કોરોના વાયરસથી સંક્રમિત

ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલર હરભજન સિંહ (Harbhajan Singh) કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી લોકોને

Read More
ગુજરાત

અમદાવાદ સહિત અનેક સ્થળો પર જોવા મળી ધુમ્મસની ચાદર, ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ

એક તરફ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ (Rain) પડવાની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ સહિત વિવિધ સ્થળો પર

Read More
ગુજરાત

બે દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધશે, લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી વધુ ગગડશે

ગુજરાતમાં (Gujarat) છેલ્લા ઘણા દિવસથી ઠંડીમાં (Cold) લોકો ઠૂંઠવાયા હતા, હવે રાજ્યમાં તાપમાનમાં વધારો થવાથી ઠંડી ઓછી થઈ છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે 21થી

Read More
ગાંધીનગરગુજરાત

રૂપાણીના ખાસ ગણાતા નેતા સહિતના 10થી વધુ બોર્ડ નિગમના ચેરમેનોના રાજીનામા લઇ લેવાયા

ગાંધીનગરઃ ગુજરાતના બોર્ડ નિગમના હાલના ચાલુ બોર્ડ નિગમના ચેરમેનોના રાજીનામા લઇ લેવામાં આવ્યા છે. હાલના તબક્કે ચાલુ 10થી વધુ બોર્ડ

Read More
ગુજરાત

ગુજરાતના કરછમાં ફરી ધરા ધ્રુજી, ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી નજીક

કરછ : ગુજરાતના(Gujarat) કરછમાં(Kutch)ફરી એક વાર ધરા ધ્રુજી છે. જેમાં કચ્છમાં બુધવારે રાત્રે ભુંકપનો (Earthquake) આંચકો નોંધાયો હતો. જેમાં કચ્છમાં રાત્રે 9: 43

Read More
રાષ્ટ્રીય

PM Modi આજે સોમનાથ ખાતે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી મોદી (Pm Modi ) ભારત વર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથ (Somnath Temple) ખાતે રૂ. 30.55 કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનું બુધવારે (Guest House)વર્ચ્યુલી પ્રારંભ કરાવશે. સોમનાથમાં

Read More