ગાંધીનગરગુજરાત

ધોરણ 1થી 8ની સ્કૂલો શરૂ કરવા અંગે શું કહ્યું જીતુ વાઘાણીએ? જાણો સરકારની શું છે યોજના?

કોરોના સંક્રમણમાં વધારો થવાને પગલે રાજ્યમાં ધોરણ 1થી 8 ઓફલાઇન શિક્ષણ બંધ કરી ઓનલાઇન અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. હવે

Read More
ગુજરાત

પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ સ્થગિત કરવાની શિક્ષક સંઘની માગ, GCERTના નિયામકને લેખીતમાં રજૂઆત

પ્રાથમિક શાળાઓમાં થતાં ગુણોત્સવ કાર્યકમ (Gunotsav Program)ને મહાનગરોમાં સ્થગિત કરવાની માગ શિક્ષક સંઘ દ્વારા ઉઠી છે. રાજય સરકાર દ્વારા દર વર્ષે

Read More
રાષ્ટ્રીય

ત્રિરંગો ફરકાવવાના હોય છે નિયમ અને કાયદા, જ્યારે તમે ઈચ્છો ત્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાતો નથી

આજે ગણતંત્ર દિવસ (Republic Day) છે અને આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે દેશભરમાં વિવિધ સ્થળોએ આપણો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો ફરકાવવામાં આવે છે. ત્રિરંગો ધ્વજ સૌપ્રથમ

Read More
ગાંધીનગરગુજરાત

Gujarat માં 70 ડીવાયએસપીની બદલીના આદેશ, પોલીસ વિભાગમાં ખુશીનો માહોલ

ગુજરાતમાં(Gujarat) ગૃહ વિભાગે(Home Ministry) મંગળવારે રાજયના ડીવાયએસપી(DYSP )કક્ષાના અધિકારીઓની મોટા પાયે બદલીના આદેશ કર્યા છે. જેના પગલે પોલીસ વિભાગના ખુશીનો માહોલ છે.

Read More
રાષ્ટ્રીય

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી, રાજ્યમાં 1000 જન્મ સામે 955 દીકરીઓ

મહિલા બાળ કલ્યાણ વિભાગનો સ્વતંત્ર્ય હવાલો ધરાવતા રાજય મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું છે કે, સશકત સમાજના નિર્માણ માટે મહિલા બાળ

Read More
રાષ્ટ્રીય

CBSE ટર્મ 1નું પરિણામ ક્યારે આવશે? બોર્ડના અધિકારીએ આપી આ માહિતી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) પાસે CBSE ટર્મ 1 ના પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ માહિતી છે.

Read More
ગુજરાતધર્મ દર્શન

દ્વારકાધીશ મંદિરના દ્વાર 24 જાન્યુઆરી એટલે કે આજથી ફરી ખોલવામાં આવ્યા

ગુજરાત (Gujarat)માં કોરોના (Corona) સંક્રમણ વધવાને કારણે મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)માં આવેલુ દ્વારકાધીશનું

Read More
ગાંધીનગરગુજરાત

સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે પિનાકીન રાવલની વરણી, વિવિધ સેલના કન્વિનર-હોદ્રેદારોની પણ નિયુક્તિ

ગાંધીનગર : સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તરફથી બ્રાહ્મણ યુવક અને યુવતિઓ માટે મેટ્રીમોનિયલ તેમજ નોકરી અને રોજગાર માટે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જની

Read More
ગુજરાતધર્મ દર્શન

અંબાજી મંદિર ૩૧ જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

રાજ્યભરમાં સતત વધી રહેલા કોરોનાને પગલે રાજ્ય સરકાર દ્વારા આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ત્યારે સંક્રમણ વધુ ન ફેલાય તે

Read More