ગુજરાતધર્મ દર્શન

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ, ગૃહ વિભાગનો આદેશ

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે. આ અંગેનો આદેશ ગૃહ વિભાગે કર્યો છે.જેમાં ગૃહ વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું

Read More
ગાંધીનગર

બાલાજી અગોરા મોલનાં બિલ્ડર ગ્રુપે કર્યું 400 કરોડનું કૌભાંડ : ડો. કનુ કલસરિયા

ગાંધીનગર : આપણાં દેશમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ પોતાના ઉદ્યોગોને વિકસાવવા માટે લોન લેતા હોય છે. છેલ્લા ઘણા વર્ષોમાં એવાં પણ

Read More
ધર્મ દર્શન

હિંદુવાદી સરકારમાં ધાર્મિક લોકોની લાગણી દુભાઈ, દારૂની દુકાન માટે તોડી પડાયું 25 વર્ષ જૂનું શિવ મંદિર

સેલવાસમાં એક એવી ઘટના બની છે જેના કારણે ધાર્મિક લોકોની લાગણી દુભાઈ. અને બાદમાં તેમણે આ મુદ્દે કલેક્ટર પાસે જવાનું

Read More
ગુજરાત

પશુપાલકોને મળી શકે છે રૂ.5 લાખ સુધીનો પુરસ્કાર, જાણો કેમ કરવી અરજી

ખેડૂતોને (Farmers) વધુને વધુ પશુપાલન ક્ષેત્ર સાથે જોડવા માટે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના ચલાવી રહી છે. આ યોજના

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં મત્રીઓની ઓફિસો ધડાધડ કરાવાઇ ખાલી, કયા નેતાઓને કાર્યાલય છોડવા અપાયો આદેશ..જાણો

રાજ્ય સરકારના નવા પ્રધાનમંડળના સભ્યોની આજે ગાંધીનગરમાં શપથવિધિ યોજાવા જઇ રહી છે ત્યારે ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં કોણ-કોણ સામેલ હશે

Read More
ગાંધીનગરગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ મોકૂફ રખાઇ, હવે આવતી કાલે બપોરના 1.30 કલાકે યોજાશે

હાલના સંજોગોમાં નવા મંત્રીમંડળમાં 7થી વધુ નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. તેવી ટીવીનાઇનને માહિતી મળી છે. ટીવીનાઇન પાસે સૌથી

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત CMO કાર્યાલયમાં મોટા ફેરફાર, જાણો કોની કરાઇ નવી નિયુક્તિઓ

ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે મુખ્યમંત્રીનો પદભાર સંભાળી લીધો છે. જેમાં આજે મંત્રીમંડળના શપથ ગ્રહણ કાર્યક્રમની ચર્ચા વચ્ચે

Read More
મનોરંજન

આખરે મળી ગયા નવા ‘દયાભાભી’!, જેઠાલાલના પાત્રમાં આ અભિનેતા જોવા મળ્યો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દરેક ઘરમાં જોવાતો લોકપ્રિય શો છે. છેલ્લા 13 વર્ષથી આ શો લોકોનું મનોરંજન કરી રહ્યો

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં રાજકીય ભૂકંપના એંધાણ, CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની આજે બપોરે શપથવિધિ, મંત્રીઓમાં નો-રીપીટ થિયરી લાગુ થવાની શક્યતા

ગાંધીનગર : ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. તેમણે શપથવિધિ પૂર્ણ કર્યા બાદ સીએમનો ચાર્જ સંભાળી

Read More
ગાંધીનગરગુજરાત

વરસાદથી થયેલા નુકસાનના નિરીક્ષણ બાદ CM ભુપેન્દ્ર પટેલે સહાય અંગે શું કહ્યું, જાણો

જામનગર : જામનગરમાં ગઈકાલે 13 સપ્ટેમ્બરે પડેલા ભારે વરસાદને પગલે પુર અને પાણી ભરાવવાથી અનેક જગ્યાએ તારાજીના દૃશ્યો સર્જાયા હતા

Read More