સુરતના શિક્ષકે માટીમાંથી 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ તૈયાર કરી, લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધ લેવાઈ
સુરત(Surat)ના શિક્ષક વિનોદકુમાર જાદવે શ્રાવણ માસમાં માટીમાંથી 12 જ્યોતિર્લિંગ તૈયાર કર્યા હતા. તેમણે સોમનાથ નાગેશ્વર, મહાકાલેશ્વર સહિત વિવિધ 12 જ્યોતિર્લિંગની
Read More