ગુજરાત

ગુજરાત

શ્રી ઉમિયા માતાજી મંદિર ગામ કપડવંજના નરસિહપુર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જલયાત્રા યોજાઈ

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા પ્રેરિત વીઝન ૨૦૩૦ અંતર્ગત ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામમાં શ્રી ઉમિયા માતાજી શિખર મંદિર

Read More
ગુજરાત

ગુરૂગાદી શ્રી રામદેવજી મંદિર ગાંઠીયોલ ખાતે ૫.પૂ. મહંતશ્રી નારાયણભારથીજી મહારાજના સાન્નિધ્યમાં બીજ ઉત્સવ ઉજવાયો

મહાસુદ બીજના શુભ દિને ગુરૂગાદી શ્રી રામદેવજી મંદિર ગાંઠીયોલ ખાતે ૫.પૂ. મહંતશ્રી નારાયણભારથીજી મહારાજના સાન્નિધ્યમાં બીજ ઉત્સવ ઉજવાયો. હતો. વિષ્ણુ

Read More
ગુજરાત

ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે હાઈકોર્ટમાં અરજી, સરકારે કહ્યું કે રાત્રે 10 વાગ્યા પછી ડીજેની મંજૂરી નથી

આજની સુનાવણીમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને રાજ્ય પોલીસ વડાને નોટિસ પાઠવી હતી. આ

Read More
ગુજરાત

બોટાદમાં આવતીકાલે રાજ્યના પ્રજાસત્તાક દિનની ઉજવણી થશે, CM અને રાજ્યપાલ ધ્વજ ફરકાવશે

ગુજરાતમાં આ વર્ષે એક જિલ્લામાં રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવશે, જ્યારે ગુજરાતમાં આ વર્ષે 17 મંત્રીઓ અને 15 જિલ્લાના કલેક્ટર ધ્વજ ફરકાવશે.

Read More
ગાંધીનગરગુજરાત

નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ચંદ્રાલા ખાતે ખેડૂત પરિસંવાદ અને તાલીમ શિબિર યોજવામાં આવી

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ ઢળવાનું આહ્વાન કરવામાં આવ્યું છે, ત્યારે

Read More
ગાંધીનગરગુજરાત

ગૂજરાત વિદ્યાપીઠ નો રમતોત્સવ મ. દે.ગ્રામસેવા સંકુલ સાદરા ખાતે યોજાશે

ગૂજરાત વિદ્યાપીઠ નો વાર્ષિક 2022-23 નો રમતોત્સવ મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા ખાતે યોજાશે. તેને લઈને સાદરા સંકુલમાં તૈયારીઓ કરવામાં

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં ધુમ્મસ ભર્યુ વાતાવરણઃ ગાંધીનગરમાં વહેલી સવારે હિલ સ્ટેશન જેવો માહોલ

શહેરમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા ધુમ્મસની ચાદર છવાઈ ગઈઆહલાદક નજારો જોઈને નગરજનોમાં પણ ખુશીની લહેર પ્રસરીગાંધીનગર-અમદાવાદ સહિક સમગ્ર રાજ્યમાં આજે

Read More
ગુજરાત

વરુણ ગાંધીનું રાજકીય ભાવિ નક્કી, કોંગ્રેસ નહીં હવે સપામાં જાડાશે

ભારતીય જનતા પાર્ટી તરફથી પીલીભીતના સાંસદ વરુણ ગાંધીના રાજકીય ભવિષ્ય અંગે હાલ અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. વરુણ ગાંધી પોતાની

Read More
ગુજરાત

સરકાર દ્વારા ખેતરના બોરવેલ પર મીટર લગાવવા સામે ખેડૂતોનો વિરોધ

હાલમાં, ગુજરાતમાં મોટાભાગની ખેતી સિંચાઈની છે, પરંતુ સરકાર ખેડૂતોને તેમના ખેતરોને પાણી આપવા માટે બોરહોલ બનાવવા માટે વીજળી જોડાણ આપવા

Read More