ગુજરાત

ગુજરાત

ગૃહમંત્રી શાહે કેફી પદાર્થોના દૂષણને નાબૂદ કરવા અસરકારક અને કડક કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો

ગૃહમંત્રી અમિત શાહે કેફી પદાર્થોના દૂષણને નાબૂદ કરવા અને દેશના યુવાનોને આ દૂષણથી બચાવવા અસરકારક અને કડક કાર્યવાહી કરવાનો અનુરોધ

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત ભાજપે ઝોન વાઈસ નિરીક્ષકો જાહેર કર્યા

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election) પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓએ પસંદગી પ્રક્રિયા શરૂ કરી

Read More
ગુજરાતધર્મ દર્શન

આવતીકાલે બેસતું વર્ષ: નવી આશાઓ-ઉમંગોનો સૂર્યોદય . . . .

સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે દીપક પર્વ દીપોત્સવની ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાવાસીઓએ મોડી રાત

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

ગુજરાતના પ્રખ્યાત મંદિરો કલાકો સુધી બંધ રહેશે, જાણો વિગત

મંગળવારે સૂર્યગ્રહણના કારણે રાજ્યના ઘણા મંદિરો ભક્તો માટે બંધ રહેશે. આવતીકાલે અંબાજી મંદિર બંધ રહેશે. સૂર્યગ્રહણને કારણે અંબાજી મંદિર સવારે

Read More
ahemdabadગુજરાત

દિવાળીની રાત્રે સર્વત્ર આગની ઘટનાઓ બની, અમદાવાદમાં 11 ઘરોમાં આગ લાગી

દિવાળીની રાત્રે સમગ્ર ગુજરાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઉત્સાહથી ફટાકડા ફોડતા અને પરિવાર સાથે આનંદ માણતા જોવા મળ્યા

Read More
ગુજરાત

કોંગ્રેસ ઘાટલોડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે મુકેશ પંચાલને મેદાનમાં ઉતારશે

કોંગ્રેસ ઓબીસી તરીકે ઓબીસી કાર્ડ રમશે, દલિત સમાજના મતદારો વધુ છે વેજલપુર, અમરાઈવાડી, નિકોલના કોંગ્રેસના ઉમેદવારોએ તૈયારીઓ આરંભી હતી ગુજરાત

Read More
ગુજરાત

25મીએ સાંજે 4.29 કલાકે 4 કલાક 4 મિનિટનું સૂર્યગ્રહણ થશે

વર્ષનું પ્રથમ અને છેલ્લું સૂર્યગ્રહણ ગુજરાતમાં 25 ઓક્ટોબરે જોવા મળશે. શાસ્ત્રો અનુસાર ગ્રહણ બપોરે 2.28 કલાકે સ્પર્શશે. 4.29 વાગ્યે ગ્રહણ

Read More
ગુજરાત

પીએમ મોદીએ આજે ​​રાજનીતિના ચાણક્ય અમિત શાહને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી 

મોદીએ ટ્વિટ કર્યું કે ભારતના ગૃહમંત્રી તરીકે અમિત શાહજી આપણા દેશની પ્રગતિ માટે અસંખ્ય પ્રયાસો કરી રહ્યા છે.કેન્દ્રીય ગૃહમંત્રી અને

Read More
ગુજરાત

કોંગ્રેસ દ્વારા 31 ઓકટોબરથી ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ કાઢવામાં આવશે

કોંગ્રેસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે રીતે ભાજપની યાત્રામાં મોટી સંખ્યા લોકો જોવા મળ્યા તે રીતે કોંગ્રેસની યાત્રામાં પણ મોટી

Read More
ગુજરાત

આચાર્ય દેવવ્રતે વિદ્યાપીઠના 12મા કુલપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

આચાર્ય દેવવ્રતે આજે ઔપચારિક રીતે ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. વિદ્યાપીઠના 12મા કુલપતિ તરીકેનો કાર્યભાર સંભાળનાર આચાર્ય

Read More