ગુજરાત

ગુજરાત

ભાટ, કરાઈ, ધોળેશ્વર અને ઈન્દિરા બ્રિજ પાસે નદીમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ

ગાંધીનગર: ગાંધીનગર શહેરના નાગરિકો સંત સરોવરમાં બનેલા તળાવમાં જ ગણપતિનું વિસર્જન કરી શકશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા

Read More
ગુજરાત

વડાપ્રધાન મોદી 10મી સપ્ટેમ્બરે ફરી આવશે ગુજરાતની મુલાકાતે, જાણો કાર્યક્રમ?

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કેન્દ્રમાં વરિષ્ઠ નેતાઓની ગતિવિધિઓ ગુજરાતમાં તેજ થઈ ગઈ છે. વડાપ્રધાન

Read More
ગુજરાતમનોરંજન

ખેલૈયાઓ હરવા ફરવા તૈયાર, નવરાત્રિ પર્વને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

દેશમાં ઘણા તહેવારો ઉજવવામાં આવે છે અને આ તમામ તહેવારો પોતપોતાની રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ તહેવારોમાંનો એક છે

Read More
ગુજરાત

ગુજરાતમાં વાહનોની ટક્કરથી એક વર્ષમાં 1354 પદયાત્રીઓના મોત

અમદાવાદમાં 162, સુરતમાંથી 110, રાજકોટમાં 34, વડોદરામાંથી 17 પદયાત્રીઓના મોતગુજરાતના રસ્તાઓ પર રાહદારીઓ પણ સુરક્ષિત નથી. ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં

Read More
ગુજરાત

અંબાજી જતા 7 પદયાત્રીઓને કારચાલકે કચડતા થયા મોત

અરવલ્લીના કૃષ્ણપુર નજીક એક જીવલેણ અકસ્માત સર્જાયો છે, જેમાં ભાદરવી પૂનમ અંબાજી દર્શને જતા રાહદારીઓ પર ઈનોવા કાર અથડાઈ હતી,

Read More
ગુજરાત

ડિગ્રી એન્જિનિયરિંગમાં 21962 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધોઃ કોમ્પ્યુટર, આઈટી, આઈસીટી બ્રાન્ચ ટોપ

ડીગ્રી એન્જીનીયરીંગ-બી.ટેકમાં આજે પ્રવેશ સમિતિ દ્વારા સીટ એલોટમેન્ટનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં નોન એડમિશન ઝોનમાં જતી કોલેજો

Read More
ગુજરાત

પીએમના કાર્યક્રમમાં દોડતી 32 બસમાંથી 20 લાખની આવક

ભુજમાં વડાપ્રધાનના કાર્યક્રમથી લોકોને લઇ જવા માટે શહેરના ડેપોમાંથી 32 એસટી બસો દોડાવવામાં આવી હતી. આથી એસટી ડેપોને રૂ.20 લાખની

Read More
ગુજરાત

સમગ્ર સુરતમાં મફત મુસાફરી કરો! બસમાં એક મહિનાની ફ્રી ટિકિટ, તમારે આ રીતે ટિકિટ લેવી પડશે

ડીજીટલ કેસલેસ ટ્રાન્ઝેક્શનને પ્રાધાન્ય આપવા સુરતીઓ માટે મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. મનીકાર્ડ અને સિટીલિંક એપ દ્વારા ટિકિટ બુક કરાવનારાઓને

Read More
ગુજરાત

રાજ્યના ૪૦૦૦ ગામમાં ફ્રી વાઇફાઈની સુવિધા પહોંચતી કરવાની નેમ છે – મુખ્યમંત્રી પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના પ્રજાજનોની જનસુખાકારી અને જનસુવિધાના રૂ. ૬૨.૮૨ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતાં

Read More
આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીય

ગુજરાતના ગરબા નૃત્યને યુનેસ્કોની અમૂર્ત હેરિટેજ યાદીમાં નામાંકિત કરવામાં આવ્યું

ગુજરાતના ભારતના પ્રખ્યાત પરંપરાગત નૃત્ય ‘ગરબા’ને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ માટે નામાંકિત કરવામાં આવ્યું છે. એક ટોચના અધિકારીએ

Read More