ગુજરાત

ગુજરાત

રાજ્યમા કોરોના વઘતા 30 એપ્રિલ સુધી તમામ બેન્કો સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી જ કામ કરશે

ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે રાજ્યભરની બેન્કોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી લઈ આગામી 30 એપ્રિલ સુધી

Read More
ગુજરાત

રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક કરી શકશે કોવિડના દર્દીઓની સારવાર : CM રૂપાણીની જાહેરાત

પીએમ મોદીના રાષ્ટ્રજોગ સંબોધન બાદ સીએમ વિજય રુપાણીએ પણ પ્રજાજોગ સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે વિવિધ જાહેરાતો કરી હતી.

Read More
ગુજરાત

હાઇકોર્ટ કહે, ડોકટરો કહે, વેપારીઓ કહે, જનતા કહે, પણ સરકારને લોકડાઉન કરવામાં શુ તકલીફ છે?

ગુજરાતમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે, રાજ્યમાં મેડિકલ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેને કાબૂમાં લેવા અને કોરોનાની

Read More
ગુજરાત

જાહેરનામાનો ભંગ કરી બર્થ-ડે ઉજવનાર પાલિકાના પૂર્વ પ્રમુખ સામે ગુનો

આણંદ : આણંદ શહેર સહિત રાજ્યના ૨૦ શહેરોમાં સરકાર દ્વારા કોરોના સંક્રમણ ખાળવા સાંજના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીનો

Read More
ગુજરાત

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ઓક્સિજન પ્રેશર લો થઇ જતા આઠ દર્દીઓ મોતને ભેટ્યા

ભાવનગરની સર ટી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સોમવારે બપોરના સુમારે ઓક્સિજન પ્રેશર લો થઇ જતા આઠ દર્દીઓ મોતને ભેટ્યા હોવાનું જાણવા

Read More
ગાંધીનગરગુજરાત

દિલ્હી-રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં લૉકડાઉન કરવા લેવાશે મોટો નિર્ણય!

ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર ગુજરાતમાં પણ લોકડાઉન અંગે વિચાર કરી રહી

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીયવેપાર

લોકડાઉન કરવા અંગે ગૃહમંત્રી અમિત શાહનું મોટુ નિવેદન, જાણો શું કહ્યું

કોરોનાના કારણે દેશની સ્થિતિ વધારેને વધારે કથળી રહી છે અને અનેક રાજ્યોએ પોતાના ત્યાં મિનિ લોકડાઉન કે નાઈટ કર્ફ્યુ જેવા

Read More
ગાંધીનગરગુજરાત

કોરોનાથી ગુજરાત મોડેલને છિન્નભિન્ન : હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓ સાવધાન, ગુજરાતમાં આવશે નવા નિયમો

ગાંધીનગર : કોરોનાના કેસનો આંકડો 9000 ને પાર કરી ચૂક્યો છે. કોરોનાની આ લહેર અનેક લોકોનો જીવ લઈ ચૂકી છે.

Read More
આરોગ્યગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

કોરોનાની કોઈ જ વેક્સિન 100 ટકા અસરકારક નથી: AIMS ડાયરેક્ટર ગુલેરિયા

દેશમાં કોરોનાની બીજી લહેરમાં હવે એક જ દિવસમાં 2-2 લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આ સ્થિતિ રસીકરણ

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

કોરોનાનો કહેર : JEE મેઈન પરીક્ષા સ્થગિત, પરીક્ષાના 15 દિવસ પહેલા કરશે જાણ

કોરોના વાયરસના કહેરની વચ્ચે JEE મેનની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જણાવ્યુ હતું કે, નવી તારીખની

Read More