ગુજરાત

ગુજરાત

ઝાયડસ કંપનીએ કોરોનાના ઈલાજમાં વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનનો ભાવ રૂ. 2800થી ઘટાડી રૂ.899 કરાયો

અમદાવાદ : કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ત્યારે તેના દર્દીઓને રાહત થાય તેવા સમાચાર છે. કોરોનાની બીજી લહેરમાં એક

Read More
ગાંધીનગરગુજરાત

ભાજપ-કોંગ્રેસના ઢગલાબંધ નેતાઓ કોરોનામાં સપડાયા, ચૂંટણી રેલીમાં મોં ઢાંક્યા વગર ફર્યા હતા

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની રિએન્ટ્રી માટે ચૂંટણી જવાબદાર છે તે સત્ય ભલે ગુજરાત સરકાર સ્વીકારે નહિ, પણ ચૂંટણી બાદ કોરોનાના

Read More
ગુજરાતધર્મ દર્શનરાષ્ટ્રીય

પૂ.મોરારીબાપુએ પોતાની કામળી પુડંરિક મહારાજને અર્પણ કરી કામળીના રહસ્યનું ખંડન કર્યું.

વૃંદાવન : ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં” માનસ વૃંદાવન”નું ગાન વૈયજંતિધાટ ખાતે થઈ રહ્યું છે. તેના આયોજક વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી પુંડરિક મહારાજ

Read More
ગાંધીનગરગુજરાત

IIT, IIM, JEE અને NEET પરીક્ષાના કોચિંગ માટે રાજ્યમાં ચાર ઝોનમાં નવા કોચિંગ ક્લાસ શરૂ કરાશે : વિજય રૂપાણી

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યના વિદ્યાર્થીઓ IIT, IIM, JEE અને NEET જેવી પરીક્ષામાં બેસીને ઉચ્ચ

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ : નીતિન પટેલ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ખાતે અંદાજપત્ર સત્ર દરમિયાન સૂક્ષ્મ સિંચાઇ સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઇ

Read More
ગુજરાત

કોરોના સંક્રમણ વઘતા CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક, રાત્રી કર્ફ્યુ-પ્રતિબંધોમાં કરાશે સમીક્ષા

કોરોનાની સ્થિતિ, વ્યવસ્થા અને રસીકરણ અંગે સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી શાળા-કોલેજો મામલે અને પરીક્ષાઓ યોજવા અંગે માર્ગદર્શન આપશે.

Read More
ગુજરાત

ગુજરાત યુનિ.ની મોકુફ રહેલી યુજીની પરીક્ષાઓ 12મી એપ્રિલથી શરૂ થશે

અમદાવાદ કોરોનાના કેસ વધતા સરકારે ૧૦ એપ્રિલ સુધી અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં સ્કૂલો-કોલેજો બંધ રાખવાનો અને યુજીની તમામ પરીક્ષાઓ મોકુફ

Read More
ગુજરાત

અમદાવાદમાં લોકડાઉનના ડરથી રાજસ્થાનીઓ હોળી-ધુળેટીની ઉજવણી માટે વતન દોડ્યા, મોડી રાતે 500થી વધુની ભીડ ઊમટી

રાજ્યમાં હાલમાં કોરોના મહામારીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, જેન ધ્યાનમાં લઈને સરકારે ધુળેટી રમવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

Read More
ગુજરાત

ગુજરાતથી બસ બાંધીને ઉતરાખંડ ગયેલા 22 પ્રવાસીઓ કોરોના પોઝીટીવ

ગુજરાતથી લકઝરી બસ બાંધીને હરીદ્વાર-ઋષિકેશ, ઉતરાખંડની ધાર્મિક યાત્રાએ ગયેલા 22 પ્રવાસીઓ કોરોના પોઝીટીવ છે. કોરોનાનો રીપોર્ટ આવતા પહેલા જ ગુજરાતના તમામે

Read More