આરોગ્ય

આરોગ્યરાષ્ટ્રીય

RT-PCR પરીક્ષણમાં નવો વાયરસ નથી આવી રહ્યો પકડમાં? જાણો શું કહ્યું સ્વાસ્થ્ય મંત્રાલયે.

કોરોના વાયરસની આ બીજી લહેરે દેશભરમાં હોબાળો મચાવ્યો છે. વાયરસનો આ નવો તાણ પાછલા વાયરસ કરતા વધુ જોખમી લાગે છે.

Read More
આરોગ્ય

વેકસિનના બંન્ને ડોઝ લીધા પછી ફેફસામાં ઇન્ફેક્શન 5 ટકાથી ઓછું થાય છે

કોરોના મહામારી સામે વેક્સિનેશન સૌથી અસરકારક હથિયાર છે છતાં પણ મોટી સંખ્યામાં લોકો રસી લેવાનું ટાળી રહ્યા છે. સૌથી મોટી

Read More
આરોગ્ય

રેમડીસિવિર કરતાં 3 ગણી વધુ અસરકારક આયુર્વેદિક દવા “આયુધ એડવાન્સ” લોન્ચ કરવામાં આવી

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેને પગલે રોજ 8000 કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે 80 દર્દી મોતને ભેટી રહ્યા છે.

Read More
આરોગ્ય

ઓક્સિજન લેવલ જળવાય શકે તે માટે આયુર્વેદિક તબીબ દ્વારા કેટલાક સુચનો

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જેમાં વાયરસે પોતાનો સ્ટ્રેન બદલાવ્યો છે. આ લહેરમાં સંક્રમણ ખૂબ જ

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

રાજ્યમાં 6690 કોરોના કેસ, 67 દર્દીઓના મૃત્યુ, જ્યારે 2748 સાજા થયા

રાજ્યમાં આજે 13 એપ્રિલે કોરોના અત્યાર સુધીમાં સૌથી વધુ નવા કેસ અને મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા

Read More
આંતરરાષ્ટ્રીયઆરોગ્યરાષ્ટ્રીય

નાના બાળકોમાં સંક્રમણનું પ્રમાણ અંદાજે વીસેક ટકા

કોરોનાના નવા મ્યુટેન સ્ટ્રેઇનમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સંક્રમણનો ભોગ બની રહ્યા છે. તેમાંય નાના બાળકોમાં સંક્રમણનું પ્રમાણ અંદાજે વીસેક

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતમાં થશેે લોકડાઉન કે કડક નિયંત્રણો લદાશે ? સરકાર વિરૂદ્ધ હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ.

ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટયો છે. રાજયમાં કોરોના નાં કેસો અને મોતનો આંકડો દરરોજ ઓલ ટાઈમ હાઈ બનાવે

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાત મેડિકલ સર્વિસિસ ખાનગી કોવિડ હોસ્પિટલોને પડતર કિંમતે રેમડેસિવિર ઈન્જેક્શન ફાળવશે

ગાંધીનગર : હાલ રાજ્યમાં ફાટી નીકળેલા કોરોનાને દર્દીઓના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહેલા રેમડેસિવીર ઈન્જેક્શનની તંગી સર્જાઈ છે. માત્ર

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

કોરોના મહામારીમાં ભગવાન ભરોસે ગુજરાત : આજે 5011 પોઝિટિવ કેસો નોંધાયા

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ભયાનક ગતિએ વધી રહ્યું છે. આજે પણ રાજ્યમાં કોરોનાનાં 5011 કેસો નોંધાયા હતા.

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતમાં એક મહિના સુધી શનિ-રવિ પાનના ગલ્લાં બંધ રહેશે

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે, જેને પગલે ગામડાઓ અને વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ આગળ વધી રહ્યાં છે.

Read More