આરોગ્ય

આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતમાં એક મહિના સુધી શનિ-રવિ પાનના ગલ્લાં બંધ રહેશે

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે, જેને પગલે ગામડાઓ અને વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ આગળ વધી રહ્યાં છે.

Read More
આરોગ્યગુજરાત

રાજય સરકારે સુરતને છોડ્યું ભગવાન ભરોસે : રસી તો નથી હવે ટેસ્ટ કીટની પણ અછત

સુરત : સુરત શહેરમાં કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા માટે કોર્પોરેશન દ્વારા ટેસ્ટ વધારવામાં આવી રહ્યા છે. ટેકસટાઇલ માર્કેટમાં પ્રવેશવા પહેલાં

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

રાજયમાં બેફામ વધી રહેલા કેસને લઈ સીએમ રુપાણીએ લીધો વધુ એક નિર્ણય

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં અમદાવાદ, સુરત અને કચ્છ જેવા જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં વસેલા પરપ્રાંતિય શ્રમિકો-લોકોને પણ ઝડપથી કોરોના-કોવિડ-19 વેકસીનેશનમાં

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવાતા રીમડિસીવર ઇન્જેક્શનનો પુરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ: ડૉ. એચ.જી.કોશીયા

ગાંધીનગર : ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ જણાવ્યુ છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવી

Read More
આરોગ્યગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

કોવિશિલ્ડના બીજા ડોઝ 28 દિવસના બદલે રખાશે આટલા દિવસનું અંતર

સરકારે એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રના નિર્દેશ અનુસાર, કોવિશીલ્ડના બંને

Read More
આંતરરાષ્ટ્રીયઆરોગ્ય

WHOએ જોહન્સન એન્ડ જોહન્સનની કોરોના વેક્સિનને આપી મંજૂરી, જેમાં બીજા ડોઝની જરૂર નથી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને શુક્રવારના રોજ અમેરિકી દવા કંપની જોહન્સન એન્ડ જોહન્સનની સિંગલ ડોઝ કોરોના વેક્સિનને તાત્કાલિક ઉપયોગમાં લેવા માટે મંજૂરી

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતમાં કોરોના કહેર : આજે નોંધાયલા કેસોનો આંકડો ચિંતાજનક

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે.

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

લોકો બેદરકાર રહેશે તો ફરી આપવું પડશે લોકડાઉન : હાઇકોર્ટ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ અંગે ચિંતા વ્યક્ત

Read More
આરોગ્યરાષ્ટ્રીય

કોરોનાનો કહેર : 15 થી 21 માર્ચ સુધી ક્યાં લાગ્યું લોકડાઉન ? જાણો

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસ વચ્ચે નાગપુરમાં 15થી 21 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. અહીં તાજેતરમાં 1800થી વધારે

Read More