ગાંધીનગરગુજરાત

રાયસણ ખાતે ગોસ્વામી સંજય ભારતી બાપુ ની શ્રીમદ ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ

ગોપાલ મહિલા મંડળ રાયસણ ના સુંદર મજાના આયોજનથી રાયસણ ભૈરવનાથ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય અને દિવ્ય શ્રીમદ ભાગવત કથા મહોત્સવ નો ગૌ સેવા લાભાર્થી ગાંધીનગર ના યુવા હતા ગોસ્વામી બાપુના વ્યાસ અને તારીખ 18 4 2024 થી 24 /4 /2024 સુધી દરરોજ રાત્રે 8:30 કલાકથી ભાગવત કથાનું જ્ઞાન અને પાન કરવામાં આવશે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા દ્વારા બેન્ડવાજા ડીજે દ્વારા ભવ્ય શોભાયાત્રા દ્વારા પ્રથમ દિવસે પોથીયાત્રા કાઢવામાં આવી હતી સમગ્ર રાયસણ ની અંદર પોથીયાત્રા ફરી અને ત્યારબાદ કથા મંડપ ઉપર પહોંચ્યું હતું. ત્યારબાદ ભવ્ય શ્રીમદ ભાગવત કથાની શરૂઆત કરવામાં આવી હતી પ્રથમ દિવસે કથાના મહાત્મ્યની કથા દ્વારા મનુષ્ય જીવનને આધિ વ્યાધિ અને ઉપાધિ નિરાકરણ મેળવવાની રીતનું વર્ણન પૂજ્ય ગોસ્વામી સંજય ભારતી બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું કથાના મહાત્મ્યમાં જે સુંદર મજાની ભાગવત કથામાં વર્ણન છે એનું સંગીતમય શેલીમાં પૂજ્ય ભારતી બાપુ દ્વારા વર્ણન કરવામાં આવ્યું હતું કથા એ મનુષ્ય જીવનની વ્યથા ને દૂર કરવાનું કામ કરતી હોય છે એવી સુંદર મજાની વાતો પૂજ્ય બાપુ દ્વારા જણાવવામાં આવી હતી. આવતીકાલે કથાના બીજા દિવસે સુંદર મજાની પરમાત્માની કથાનું રસપાન કરવામાં આવશે તો દરેક ભક્તજનોને પધારવા માટે પ્રેમ ભયું નિમંત્રણ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x