ગુજરાત

અમદાવાદના કાકરિયામા બાલવાટિકા નજીકની રાઈડ તુટતા ત્રણેક ના મોત તેમજ ૩૧ થી વધુ લોકો ઇજાગ્રસ્ત.

અમદાવાદ :

ગૌરીવત તેમજ જયા પાવઁતી વતઁ તેમજ રવિવાર ને લઈ ને આ રાઈડો મા મનોરંજન માટે મોટી સંખ્યા મા કુમારિકા ઓ તેમજ બાલિકા ઓ મજા માણી રહ્યી હતી તેવા સમય મા સમી સાંજે એકાએક રાઈડ તુટતા બુમાબુમ તેમજ રોકકડ સાથે ઈજાગસઁત ઓ ને નજીક ની એલ જી હોસ્પિટલ મા લઈ જવાયા

જ્યારે આ ઘટના ની જાણ થતા ફાયર વિભાગ તેમજ AMC ના ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારો મણિનગર ની એલ જી હોસ્પિટલ મા ઘાયલ ને યોગ્ય સારવાર ઝડપી મળે તે માટે વ્યવસ્થા મા લાગ્યા

જ્યારે કાકરિયા મા બાલવાટિકા ની ઘટના ને લઈ ને તમામ રાઈડો બંધ કરાવી ને માગઁ પર ભરાતા મેળો પણ બંધ રખાયો

ઉચ્ચ પોલિસ અધિકારીઓ ની ટીમ સાથે સ્થાનિક પોલિસ સ્ટેશન નો સ્ટાફ એકત્રિત થયેલી ભીડ ને કાબુ મા લેવા લાગ્યો

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x