રાષ્ટ્રીય

નૌશેરામાં એક બસ ખીણમાં ખાબકતા સાત લોકોના મોત, કેટલાક ઘાયલ

નૌશેરા
જમ્મુ-કશ્મીરના નૌશેરામાં ગુરૂવારે એક બસ ખીણમાં ખાબકતા સાત લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ધાયલ થયા છે. માહિતી મળ્યા બાદ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, બસમાં 34 લોકો ફસાફરી કરી રહ્યા હતી.
આ ઘટના નૌશેરાના લંબેરીની પાસે અકસ્માત સર્જાયો હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બસની નીચે અનેક મૃતદેહો દબાયેલા છે. એવી આશંકા છે કે, મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. તો સ્થાનિક લોકોની મદદથી ફસાયેલા લોકોને બહાર નિકાળવાનું કામ ચાલી રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x