ગુજરાત

લોકડાઉન ખુલ્યાં બાદ ખુલ્લામાં કોરોના સામે યુદ્ધ લડવાનું રહેશે : વિજય નહેરા

અમદાવાદ : મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામે લડવા માટે આપણે

Read More
ગાંધીનગરગુજરાત

તંત્રની બેદરકારી : સિવિલમાં ફરીવાર કોરોનાના દર્દીઓનો હોબાળો, 4 દિવસથી જમવાનું પણ પૂછતા નથી

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ખાસ કરીને અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરતની સ્થિતિ વધુ નાજુક છે કારણ

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ કુલ 1851, મોત 67.

ગાંધીનગર : ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ એ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કોરોના કેસ

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બેડ ન મળતા કોરોનાનાં દર્દીઓ રસ્તા પર રઝળ્યા.

અમદાવાદ : સમગ્ર દેશની સાથે સાથે રાજ્યમાં કોરોના વાયરસે ભરડો લીધો છે ત્યારે અમદાવાદની જાણીતી સિવિલ હોસ્પિટલમાં દર્દી માટે બેડની

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

સરકારની જાહેરાત : કોરોનાથી મોત થાય તો પરિવારને 25 લાખની કોને મળશે સહાય જાણો

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે સરકારી કર્મચારીઓ માટે કોરોના વાયરસથી મોત થાય

Read More
આરોગ્યરાષ્ટ્રીય

કોરોનાથી ભારતને વધુ ખતરો હોવાનું મુખ્ય કારણ આ પરિબળ છે, જાણો..

ગાંધીનગર : કોરોના ચેપ સમગ્ર વિશ્વમાં ફેલાયા પછી, કેન્દ્ર સરકારે ભારતમાં 24 માર્ચથી આખા દેશમાં લોકડાઉન કરવાનો નિર્ણય લીધો હતો.

Read More
આરોગ્યગુજરાત

ભાવનગરમાં નોંધાયા 4 પોઝીટીવ કેસ, સાથે 5 દર્દી સારવાર બાદ થયા સ્વસ્થ, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

ભાવનગર : ભાવનગરમાં આજે બપોર બાદ 55 વર્ષના મહિલાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલાનું નામ નમઝાબેન કુરેશી છે. તેઓ

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

Lock down – 2 : રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફસાયેલા શ્રમિકોને જ્યાં છે ત્યાં જ રખાશે.

નવી દિલ્હી : કોવિડ-19 વાઇરસના ફેલાવાના કારણે, ઉદ્યોગો, ખેતી, બાંધકામ અને અન્ય ક્ષેત્રોમાં સંકળાયેલા કામદારો તેમના કાર્યસ્થળેથી નીકળી ગયા છે

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

જાણો આયુર્વેદનો ઉપચાર કોરોના સામેની લડતમાં ઉપયોગી, કોરોનાવાઇરસ (COVID-19) થી ડરવાની જરૂર નથી : ડો.વિનાયક પંડ્યા

ગાંધીનગર : આજે પૂરું વિશ્વ અને આપણો ભારત દેશ પણ કોરોના (COVID-19) થી સંક્રમિત છે. કોરોના શું છે એ હવે

Read More
ગાંધીનગરગુજરાત

આવતીકાલથી ગુજરાત યુનિવર્સિટી નહીં થાય ચાલુ

અમદાવાદ કોરોનાવાયરસ નો સંક્રમણ વધતું અટકાવવા માટે સમગ્ર દેશમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યુ છે.  ત્યારે ગુજરાત સરકાર દ્વારા ભારત

Read More