ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ગુજરાત સરકારમાં ભ્રષ્ટાચારથી ખદબદતું કોઇ ખાતું હોય તો તે મહેસુલ ખાતું છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

  ગાંધીનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક કાર્યક્રમમાં એવું ચોંકાવનારૂ નિવેદન આપ્યું કે જે પ્રજા માટે આઘાતજનક કહી

Read More
ગુજરાત

અમિત ચાવડાની જાણ બહાર કૉંગ્રેસના 17 અસંતુષ્ટ નેતાઓની મીંટીંગ મળી.

અમદાવાદ : જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસનો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમદાવાદ ખાતે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ

Read More
ગાંધીનગરગુજરાત

ભ્રષ્ટાચારને ખુલ્લો પાડનાર અધિકારી સામે સરકાર પગલાં લેશે

ગાંધીનગર : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે પૂર્વ સંયુક્ત સચિવની ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. સરકારે ઉલ્ટા

Read More
ગુજરાત

અમરેલીમાં પરેશ ધાનાણીના પિતાની સ્મશાન યાત્રામાં 20 કોંગી ધારાસભ્યો સહિત અનેક આગેવાનો જોડાયા

અમરેલી: વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીના પિતા ધીરૂભાઇનું મંગળવારે રાત્રે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. આજે બપોર સુધી તેમના પાર્થિવદેહને અંતિમ

Read More
મનોરંજનરાષ્ટ્રીય

જેના પર મરતી હતી આખા ભારતની યુવતીઓ તેણે આપ્યું MeToo દિલને સ્પર્શી જાય એવું નિવેદન

મુંબઈ : તામિલ ફિલ્મના એક્ટર અરવિંદ સ્વામીએ ‘રોઝા’ અને ‘બોમ્બે’ જેવી ફિલ્મોમાં કામ કરીને આખા ભારતની યુવતીઓના દિલમાં ખાસ જગ્યા

Read More
રાષ્ટ્રીય

ભાજપના નેતાએ RBIના ગવર્નર પર લગાવ્યો ભ્રષ્ટાચારના આરોપ, કહ્યું- તેમની નિમણૂંક ચોંકાવનારી.

નવી દિલ્હી: ઉર્જિત પટેલના રાજીનામા બાદ શક્તિકાંત દાસને રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં. તેમની નિયુક્તિ બાદ અનેક

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતા સુનામીની લહેરોનું તાંડવ, 168 લોકોના મોત

નવી દિલ્હી: ઈન્ડોનેશિયામાં આજે ફરી એકવાર સુનામીએ કહેર વર્તાવ્યો છે. જ્વાળામુખીમાં વિસ્ફોટ થતા સમુદ્રમાં સુનામીનું તાંડવ જોવા મળ્યું છે.એએફપી ન્યૂઝ

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

2019ની ચૂંટણી જાતિવાદ-તુષ્ટિકરણની રાજનીતિ કરનારાની અંતિમ વિદાયની ચૂંટણીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ રાજધાનીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં ભાજપના દિલ્હી પ્રદેશ બૂથ સેમિનારને સંબોધિત કરતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 2019ની

Read More
ગુજરાતરાષ્ટ્રીય

મોરારી બાપુએ ગણિકાઓની હાજરીમાં સંભળાવી ‘રામકથા’

અયોધ્યાઃ મોરારી બાપુની કથા અયોધ્યામાં 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી ચાલવાની છે. ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં રામચરિતમાનસની કથાનો રસ પ્રખ્યાત

Read More